SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ १९९ तिर्यगूर्खतासामान्याश्रयविशेषेषु बुद्धेरेकानुगताकारत्वम् ज्ञानेन व्यवच्छिनत्ति । परंतु सङ्ग्रहनयो यान् तत्तद्घटविशेषान् 'अयं घटः' इति ज्ञानेन क्रोडीकरोति, न व्यवहारनयः पुर:स्थितमेकं घटविशेष मुक्त्वा तान् सर्वानवशिष्टघटविशेषान् 'अयं घटः' इति ज्ञानेन व्यवच्छिनत्ति, 'अयं घटः' इति ज्ञानविषयतायाः सर्वस्मिन् घटे सत्त्वात्, किन्तु पट-कटादीनेव व्यवच्छिनत्ति, तत्र किं कारणमिति चेत् ? शृणु-व्यवहारनयो लोकमनुसरति । लोकश्च यथा विशेषान् मन्यते यथा द्विविधमपि सामान्यं मन्यते । तत्र पिण्ड-शिवकादिषूर्ध्वतासामान्यतया मृद्रव्य(मृत्त्वं वा)मन्यते, न तु घटत्वं, अतो 'अयं घटः' इति ज्ञानेन पिण्डादेर्व्यवच्छेदो भवति । परंतु सर्वेषु घटेषु तिर्यक्सामान्यतया घटत्वं मन्यते। 'अयं घटः' इति ज्ञानमपि घटत्वं पुरस्कृत्यैव प्रवर्तते, अतस्तद्विषयतायाः सर्वस्मिन् घटे सत्त्वान्नैकस्यापि घटस्य व्यवच्छेदः, किन्तु पटादेरेव । एवमेव यदि 'इदं मृद्रव्यम्' इत्येवं ज्ञानं जायते, पिण्डादेरपि व्यवच्छेदो नैव भवति, पुरस्क्रियमाणस्य मृत्त्वस्य तत्र सत्त्वात्, किन्तु पटादेरेव व्यवच्छेदो भवति । अत एव व्यवहारस्य तिर्यक्सामान्याश्रयभूतेषु सर्वेषु विशेषेषु जायमाना बुद्धिरेकाकारा कथ्यते, परन्तूचंतासामान्याश्रयभूतेषु सर्वेषु पिण्डादिषु विशेषेषु जायमाना साऽनुगताकरा कथ्यते, न त्वेकाकारा । છે તેમાંથી ઘટાત્મક એક વિશેષને છોડીને બાકીના બધા વિશેષોની વ્યવહાર નય માં घटः शानथी पाहाडी रे छे. परंतु संडनय ते. ते ४ घविशेषोनो अयं घटः शानथी સંગ્રહ કરે છે, તેમાંથી વ્યવહારનય સામે રહેલા એક ઘટવિશેષને છોડીને બાકીના બધા विशेषोनी अयं घटः नयी ६७150 32 - मे छे नहीं, २९॥ 3 अयं घटः જ્ઞાનની વિષયતા આ બાકીના બધા વિશેષમાં પણ રહેલી જ છે. એટલે વ્યવહારનય એ જ્ઞાન દ્વારા પટ-કટ વગેરેની જ બાદબાકી કરે છે. આમાં શું કારણ છે? ઉત્તર - સાંભળ. વ્યવહારનય લોકોને અનુસરે છે. અને લોક તો જેમ વિશેષોને માને છે એમ બન્ને પ્રકારના સામાન્યને પણ માને જ છે. એમાં પિંડ-શિવકાદિમાં ઊર્ધ્વતા સામાન્ય તરીકે માટીદ્રવ્યને (કે મૃત્ત્વને) માને છે, નહીં કે ઘટત્વને. એટલે મથે घटः शानथी पिंडहिनी पाहाडी 25 mय छे. परंतु सर्व घ2व्यक्तिमोभा तिर्थसामान्य तरी घटत्वने माने छे. अयं घटः मे शान ५९॥ घटत्वने ॥ण रीने ४ थाय છે. એટલે એની વિષયતા દરેક ઘડામાં રહી હોવાથી એક પણ ઘડાની બાદબાકી થતી નથી, પણ પટાદિની જ બાદબાકી થાય છે. એ જ રીતે જો રૂટું પૃદ્રવ્યમ્ આવું જ્ઞાન થાય તો પિંડ વગેરેની પણ બાદબાકી થતી નથી, કારણ કે આગળ થઈ રહેલ મૃત્વ પિંડાદિમાં પણ રહેલ છે. માત્ર પટાદિની જ બાદબાકી થાય છે. આ હકીકત હોવાથી For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.004971
Book TitleNayavinshika
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivya Darshan Trust
Publication Year2008
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy