SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ नयविंशिका-२ अत्र देव-गुरुनमस्कारेण ग्रन्थादौ मङ्गलं कृतम् । 'स्वगुरून्' इत्यत्र बहुवचनेन स्वगुरुश्रीविजयजयशेखर-धर्मजित्-भुवनभानुसूर्यादिरूपायाः श्रीसुधर्मस्वामिपर्यन्तायाः कृत्स्नाया: परम्पराया नमस्कार्यत्वमत एव च श्रद्धेयत्वं कथितम् । ततश्चास्य ग्रन्थस्याऽनेन गुरुपर्वक्रमसम्बन्धेन सर्वज्ञमूलकत्वख्यापनद्वारा प्रेक्षावत्प्रवृत्त्यर्थं प्रामाण्यं ख्यापितम्। 'नयविंशिका'इत्यनेन ग्रन्थनाम्नोपायोपेयभावसम्बन्धो नयजिज्ञासोरधिकारित्वं नयविषयकबोधप्रदान-आदानलक्षणे स्वस्य श्रोतुश्चानन्तरप्रयोजने च सूचिते ज्ञेये । परंपरप्रयोजनं चोभयोनिःश्रेयसावाप्तिरिति प्रसिद्धमेव ॥१॥ ग्रन्थविषयीभूतस्य नयस्य सामान्यलक्षणमाह ग्राहकोऽधिकृतांशस्येतरांशस्यानिषेधकः । अवसायविशेषो हि नयः, स सप्तधा मतः ॥२॥ अधिकृतांशस्य ग्राहक इतरांशस्यानिषेधकोऽवसायविशेषो हि नय उच्यते, स च આ શ્લોકમાં દેવ-ગુરુને નમસ્કાર કરવા દ્વારા પ્રારંભે મંગળ કર્યું છે. “સ્વગુરૂનું આવા બહુવચનાન્તનિર્દેશ દ્વારા પોતાના ગુરુવર્યોની સ્વ. આ. શ્રીવિજયજયશેખરસૂરિ મહારાજ, વિજયધર્મજિસૂરિ મહારાજ, વિજયભુવનભાનુસૂરિ મહારાજ વગેરે શ્રીસુધર્માસ્વામી સુધીની પરંપરાને નમસ્કાર્ય જણાવી છે ને એના દ્વારા શ્રદ્ધેય જણાવી છે. એટલે આ ગ્રન્થ આ ગુરુપર્વક્રમસમ્બન્ધ દ્વારા ઠેઠ સર્વજ્ઞપ્રભુ શ્રીમહાવીરપરમાત્મા સુધી સંબંધ ધરાવે છે. આમ “આ ગ્રન્થ સર્વજ્ઞમૂલક છે એવું જણાવવા દ્વારા પ્રજ્ઞાશીલ જિજ્ઞાસુઓને વિજ્ઞાપન કર્યું કે આ ગ્રન્થ પ્રમાણભૂત છે, માટે તમે એના અધ્યયન-અધ્યાપનમાં પ્રવૃત્ત થાઓ. વળી “નયવિંશિકા' એવું ગ્રન્થનામ જે જણાવ્યું છે એના દ્વારા (૧) ઉપાયઉપેયભાવ સમ્બન્ધ (૨) નયના જિજ્ઞાસુ આ ગ્રન્થના અધ્યયનના અધિકારી છે તે, તથા (૩) નયવિષયકબોધનું પ્રદાન એ પોતાનું અને એનું આદાન(= ગ્રહણ) એ શ્રોતાનું અનન્તર પ્રયોજન છે તે.. આ ત્રણનું સૂચન કર્યું છે એ જાણવું. પરંપર પ્રયોજન તો બન્નેનું મોક્ષપ્રાપ્તિ છે એ વાત પ્રસિદ્ધ છે જ. I૧ ગ્રન્થના વિષયભૂત નયનું સામાન્ય લક્ષણ જણાવે છે - ગાથાર્થ-વસ્તુના અધિકૃત અંશનો જે ગ્રાહક હોય અને ઇતરાંશનો જે નિષેધ ન કરનાર હોય એવો એક ચોક્કસ પ્રકારનો અધ્યવસાય એ નય છે. એ નય સાત પ્રકારે કહેવાયેલ છે. (અહીં અન્વયે પણ આ જ પ્રકારે છે.) ટીકાર્થ-નયરહસ્યગ્રન્થમાં નયનું આ લક્ષણ કહેલ છે કે-પ્રકૃત વર્તુશનો ગ્રાહક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004971
Book TitleNayavinshika
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivya Darshan Trust
Publication Year2008
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy