SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ मिथ्यात्वावस्थायामपि नमस्कारस्य नैगमेन सत्त्वमेव १६७ वचनात्पूर्वं तत्रैवमधिकारः-आह-ननु यदि नमस्कारः सर्वदैव सन् तदा मिथ्यादृष्ट्यवस्थायां किमित्यसौ न लक्ष्यते ? इत्याह संतंपीत्यादि, सर्वावस्थासु सन्तमपि नमस्कारमतिशयज्ञानिनं विहाय न सर्वोऽपि मुणति-जानातीति प्रतिज्ञा, 'वरणाउ' त्ति-आवरणकर्मसद्भावादिति हेतुः आत्मनः स्वरूपवदिति दृष्टान्तः । अत्र 'असौ न लक्ष्यते' इति यदुक्तं तेनैतत्कथनं व्यवहारमतेनेति सिध्यति, व्यवहार एव तं न लक्षयति, नैगमस्तु पिण्डावस्थायां घटमिव मिथ्यादृष्ट्यवस्थायां नमस्कारं लक्षयत्येव । तथाऽतिशयज्ञानी तु तं नमस्कारतया सन्तमपि जानात्येव, अनतिशयज्ञान्येवावरणकर्मसद्भावान्न जानातीति यदुक्तं तेन 'मिथ्यादृष्ट्यवस्थायामपि नमस्कारः सन्नेवेति सिध्यति तथाऽत एव च सम्यग्दृष्ट्यवस्थायामपि स नोत्पद्यतेऽपि त्वनुत्पन्न एव वर्तते इत्यपि सिध्यति । ननु तत्र वृत्तावन एवमधिकारो दृश्यते - केवलं ज्ञानावरणेनावृतत्वाच्छद्मस्थजन्तवस्तद्रूपतया सन्तमपि तं नमस्कारं न लक्षयन्ति, यथाऽऽत्मनः ઉત્તરપક્ષ - તમારી શંકા બરાબર નથી, કારણ કે વૃત્તિમાં આ જ વાત કરેલી છે તે તો વ્યવહારનયાનુસારે કરેલ છે. કહેવાનો ભાવ આ છે - આ વૃત્તિવચનની પૂર્વે ત્યાં આવો અધિકાર છે. શંકા - નમસ્કાર જો હંમેશા સત્ છે તો મિથ્યાત્વી અવસ્થામાં એ જણાતો કેમ નથી ? આવી શંકાને દૂર કરવા જણાવે છે - સર્વ અવસ્થાઓમાં વિદ્યમાન એવા પણ નમસ્કારને અતિશયજ્ઞાનીને છોડીને શેષ સર્વજન જાણતો નથી, (આ અનુમાન પ્રયોગની પ્રતિજ્ઞા છે.) કારણ કે આવરણકર્મો હાજર હોય છે (આ હેતુ છે.) જેમકે આત્માનું સ્વરૂપ. (આ દૃષ્ટાન્ન છે.)” આ અધિકારમાં “આ (= નમસ્કાર) જણાતો નથી' આવું જ કહ્યું છે તેનાથી જણાય છે કે આ કથન વ્યવહારનયમટે છે, કારણ કે એ અવસ્થામાં વ્યવહારનય જ એને જોતો નથી. નૈગમનય તો પિંડ અવસ્થામાં પણ જેમ ઘડો જુએ છે એમ મિથ્યાત્વી અવસ્થામાં નમસ્કારને જુએ જ છે. વળી અતિશયજ્ઞાની તો તેને નમસ્કારરૂપે વિદ્યમાન પણ જાણે જ છે, અનતિશયજ્ઞાની આવરણકર્મ હોવાથી જાણતા નથી.” આવું અહીં જે કહ્યું છે તેનાથી મિથ્યાષ્ટિઅવસ્થામાં પણ નમસ્કાર વિદ્યમાન હોવો જ સિદ્ધ થાય છે. તથા એટલે જ “સમ્યગૃષ્ટિ અવસ્થામાં પણ એને નવું ઉત્પન્ન થવાનું હોતું નથી, પણ અનુત્પન્ન એવો જ એ પૂર્વાવસ્થાથી વર્તતો હોય છે’ એ પણ સિદ્ધ થાય છે. શંકા - એ વૃત્તિમાં આગળ આવો અધિકાર છે - ફક્ત જ્ઞાનાવરણ કર્મથી આવૃત હોવાથી છપસ્થ જીવો તે રૂપે વિદ્યમાન એવા પણ તે નમસ્કારને જાણી શકતા નથી, જેમકે આત્માના સ્વરૂપને. આત્માનું સ્વરૂપ વિદ્યમાન નથી એવું તો નથી જ, માત્ર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004971
Book TitleNayavinshika
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivya Darshan Trust
Publication Year2008
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy