SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ नयविंशिका - १४ १३८ त्वाभावात्, यस्यान्वयिद्रव्यत्वं तस्य तत्त्वस्यैव वोर्ध्वतासामान्यत्वनियमान् मृद्द्रव्यस्य मृत्त्वस्यैव वाऽत्रोर्ध्वतासामान्यत्वसिद्धेश्च । अथ पिण्ड-शिवकादिष्ववस्थासु 'इयं मृद्" 'इयं मृद्' इत्यनुगताकारा बुद्धिर्यतो भवति, अतस्तत्र मृद्द्रव्यस्यान्वयित्वमूर्ध्वतासामान्यत्वं च यथा मन्यते तथा नैगमनयानुसारेण સુધીની વિવિધ અવસ્થાઓમાં ઘટ-કુશૂલ વગેરે કાંઈ અન્વયી દ્રવ્યરૂપ નથી. જે અન્વયી દ્રવ્ય હોય તે જ કે તેપણું (તત્ત્વ) જ ઊર્ધ્વતાસામાન્યરૂપ હોવાનો નિયમ હોવાથી અહીં મૃદ્રવ્ય કે મૃત્ત્વ જ ઊર્ધ્વતાસામાન્યરૂપ છે. શંકા - પિંડ-શિવક વગેરે અવસ્થાઓમાં ‘આ માટી છે' ‘આ માટી છે' એવી અનુગતઆકારવાળી બુદ્ધિ થાય છે. એટલે એમાં માટીદ્રવ્યને અન્વયી અને ઊર્ધ્વતાસામાન્યરૂપ જેમ મનાય છે તેમ નૈગમનયાનુસારે તે બધી અવસ્થાઓમાં ઘટાભિલાષા પ્રબળ હોય ત્યારે મયં ઘટ: અયં પટ: એવી અનુગત આકા૨વાળી બુદ્ધિ સંભવિત હોવાથી એમાં ઘટને અન્વયી અને ઊર્ધ્વતાસામાન્યરૂપ માનવો જ જોઈએ. સમાધાન (પૂર્વપક્ષ) : જ્યારે ઘટાભિલાષા પ્રબળ હોય ત્યારે નૈગમનયાનુસારે [१. यद्यपि कुलालादेरभिसंधिजवीर्यसम्पन्नेषु पिण्डादिषु सामान्यतया 'अयं पिण्डः' इत्यादिबुद्धेरेवोदयोऽनुभूयते, न तु 'इयं मृद्' इति । यस्तु पिण्डादीन् पिण्डादितया न जानाति तस्यापि 'इदं मृन्निष्पन्नं किञ्चिद्' इति बुद्धिरुदेति, न तु 'इयं मृद्' इति । तथा, यदा पिण्डादीनां समानरूपेण ग्रहणाभिप्रायस्तदापि 'अयं मृन्मयः' 'अयं मृन्यमः' इत्येव ज्ञानं प्रादुर्भवति, न तु 'इयं मृद्' इति । 'इयं मृद्' इति ज्ञानं तु खननादिद्वारा प्राप्तायां कुलालप्रयत्नजन्यात् प्रथमकार्यरूपात् पिण्डात्पूर्वावस्थायामवस्थितायां मृद्येवानुभूयते । तथापि पृथिवीविकारेष्वपि घटादिषु 'इयं पृथिवी' 'इयं पृथिवी' इति बुद्धिर्नैयायिकादीनां या सम्मता तामनुसृत्य पिण्डादिषु 'इयं मृद्' 'इयं मृद्' इति बुद्धिरपि संमता स्यादपीत्यभिप्रायेणात्र तदुल्लेख इति ध्येयम् ।] [૧. જો કે કુંભાર વગેરેના અભિસંધિજ વીર્યથી બનેલા પિંડ વગેરે અંગે સામાન્યથી અર્થ પિણ્ડ: (આ પિંડો) વગેરે બુદ્ધિ જ અનુભવાય છે, નહીં કે ‘આ માટી છે' એવી બુદ્ધિ. જે પિંડ વગેરેને પિંડ વગેરે રૂપે જાણતો નથી એને પણ ‘આ માટીની કોઈક વસ્તુ છે' એવી બુદ્ધિ જાગે છે, નહીં કે ‘આ માટી' એવી બુદ્ધિ. તથા જ્યારે પિંડ-શિવક વગેરેનું સમાનરૂપે જ્ઞાન કરવાનો અભિપ્રાય હોય ત્યારે પણ ‘આ મૃત્મય છે’ (અથવા ‘આ માટીનું છે’) ‘આ મૃન્મય છે' એવું જ જ્ઞાન થાય છે. નહીં કે ‘આ માટી છે' એવું. ‘આ માટી છે’ એવું જ્ઞાન તો જે ખોદવા દ્વારા મળેલી છે, અને કુંભારે એમાંથી પિંડ વગેરે કશું પણ હજું બનાવ્યું નથી એવી અવસ્થામાં રહેલી માટી અંગે જ થાય છે. તો પણ, પૃથ્વીદ્રવ્યના વિકારરૂપ ઘટાદિમાં ‘આ પૃથ્વી' ‘આ પૃથ્વી' એવી બુદ્ધિ નૈયાયિક વગેરેએ જે સ્વીકારેલી છે તેને અનુસરીને પિંડ વગેરેમાં ‘આ માટી' ‘આ માટી' એવી બુદ્ધિ પણ સંમત બની શકે એવા અભિપ્રાયથી આ ઉલ્લેખ છે એ ધ્યાનમાં રાખવું.] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004971
Book TitleNayavinshika
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivya Darshan Trust
Publication Year2008
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy