SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ नैममनयेन घटदृष्टान्तभावना १३५ यथा प्रस्थकदृष्टान्तस्तथा घटदृष्टान्तोऽपि नैगमनयानुसारेण भावयामः । घटकारणभूतमृत्खननाय कुद्दालव्यग्रहस्तं कुलालादिपुरुषमटवीं गच्छन्तं दृष्ट्वा कश्चिदन्यः पृच्छति-क्व भवान् गच्छति ? तत्र नैगमनयमतानुसारी सन्नसौ 'घटस्य गच्छामि' इति प्रत्युत्तरयति । तं च कश्चिद् मृदं खनन्तं पृच्छति-किं भवान् खनति ? तत्रापि स 'घटं खनामि' इति भणति। तं च कश्चित् पिण्डं कुर्वन्तं दृष्ट्वा वदति-किं भवान् करोति ? तत्रापि नैगमानुसारी सन्नसौ 'घटं करोमि' इति कथयति । एवं शिवक-स्थास-कोश-कुशूल-घटादिकं कुर्वन्तं यदि कश्चित्प्रश्नयति किं भवान् करोति ? तदापि नैगमानुसारी सन्नसौ सर्वत्र ‘घटं करोमि' इत्येव वक्ति । व्यवहारनयस्याप्येवमेव । परन्तु कम्बुग्रीवादिमन्तं घटं यदा स घटतया व्यपदिशति तदा तस्य स मुख्यतयैव संमतः, तत्पूर्वावस्थासु तूपचारेणैव, न तु मुख्यतया, मृद्रव्य-मृत्पिण्डादिषु लोके प्रधानतया घटव्यवहाराभावात् । नैगमनयस्त्वासु सर्वास्ववस्थासु तं मुख्यं घटमेव मन्यते, न तूपचरितमिति विशेषः । अथ नैगम आसु सर्वास्ववस्थासु मुख्यं घटं मन्यतयिति स्वीकृतं, तथापि तस्यानेक નથી, બન્નેનો વિષય અલગ-અલગ જ છે એ વાત આગળ (પૃ. ૩૩૩) સ્પષ્ટ થશે. જેમ પ્રસ્થકદષ્ટાન્ત છે એમ ઘટષ્ટાન્તની પણ નૈગમનયે ભાવના કરીએ. ઘડો બનાવવાની માટી ખોદવા માટે હાથમાં કોદાળી લઈને જંગલ તરફ જઈ રહેલા કુંભારાદિને કોઈક પૂછે છે - શા માટે જાઓ છો ? ત્યારે નૈગમનયને અનુસરીને એ કુંભાર ઉત્તર આપે છે કે “ઘડા માટે જાઉં છું.” પછી માટી ખોદતાં એને કોઈ પૂછે છે. તમે શું ખોદો છો ? ત્યારે પણ એ “ઘડો ખોદું છું એમ જવાબ આપે છે. પછી એ માટીનો પિંડ બનાવતા એને કોઈ પૂછે છે-“શું કરો છો ?' ત્યારે પણ નગમનયને અનુસરીને એ કહે છે-“ઘડો કરું છું'. એ જ રીતે ક્રમશઃ શિવક-સ્થાસ-કોશ-કુશૂલ-ઘટાદિને કરતી વેળા કોઈક પૂછે કે “શું કરો છો ? ત્યારે પણ નૈગમનયાનુસારી બનીને એ બધે એ જ જવાબ આપે છે કે “ઘડો બનાવું છું.' વ્યવહારનયના પણ આવા જ જવાબો જાણવા. પણ કબુગ્રીવાદિમાનું ઘડાનો જ્યારે એ ઘડા તરીકે ઉલ્લેખ કરે ત્યારે એ એને મુખ્યરૂપે માન્ય છે, અને એ પૂર્વેની અવસ્થાઓમાં તો ઉપચારથી જ ઘડો માન્ય છે, નહીં કે મુખ્યરૂપે, કારણ કે માટીદ્રવ્ય-પિંડ વગેરેને લોક પ્રધાનરૂપે ઘડા તરીકે સ્વીકારતો નથી. નૈગમનય તો આ દરેક અવસ્થામાં તેને મુખ્ય ઘડા તરીકે જ જુએ છે, નહીં કે ઉપચરિત ઘડા તરીકે વ્યવહારનય કરતાં નૈગમનયની આટલી વિશેષતા છે. શંકા - ચાલો, નૈગમનય આ બધી અવસ્થાઓમાં મુખ્ય ઘડો માને છે એ વાત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004971
Book TitleNayavinshika
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivya Darshan Trust
Publication Year2008
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy