________________
श्रीसप्तभङ्गीविंशिका-११ तस्य च प्रामाण्यस्य पारमार्थिकत्वात्, 'व्यवहारतः' इतिविशेषणस्यानुपादानादिति चेद् ? अहो भ्रान्तिः, तत्र मृगादौ प्रसिद्धस्य सत एव शृङ्गस्य (तत्सम्बन्धस्य वा) शशे योऽभावस्तद्वाचकत्वेनैव तद्वचनप्रयोगप्रामाण्यस्योपपादितत्वात्, न तु शशशृङ्गात्मकस्यासतः पदार्थस्य योऽभावस्तद्वाचकत्वेनेति । प्रतियोगिज्ञानाधीनज्ञानविषयत्वादभावस्य यत्र शशशृङ्ग-पीतशङ्खादिलक्षणस्य प्रतियोगिनः पारमार्थिकं प्रत्यक्षादिकं ज्ञानमसम्भवि, तत्र तस्य काल्पनिकं ज्ञानमपेक्ष्यैव तदभावबोधस्यापि निर्वाह्यत्वेन व्यवहारत एव प्रामा-ण्यात्।
किञ्च प्रकृतं महाभाष्यवचनमवाच्यत्वमपि सूचयत्येव । આવો પ્રશ્ન પૂછયો હોય છે ત્યારે જવાબમાં “શશશૃંગ ન જ હોય એમ જ કહેવું યોગ્ય છે (નહીં કે “શશને શૃંગ ન હોય' એમ કહેવું છે.)
[અહીં આવો આશય છે કે- પૂર્વપક્ષ- “શશશૃંગ ન જ હોય” આવો જવાબ આપવો ઉચિત નથી, કારણકે એમાં શશશૃંગને ઉદેશીને (=ઉદેશ્ય બનાવીને) નાસ્તિત્વનું વિધાન છે. પણ શશશૃંગ એ અસત્ હોવાથી ઉદેશ્ય બની શકે જ નહીં. એટલે પ્રસ્તુતમાં “શશને શૃંગ ન હોય” આવો જ જવાબ આપવો ઉચિત છે, કારણકે એમાં ઉદેશ્યભૂત શશ પણ સત્ છે અને વિધેયભૂત (જેનું વિધાન છે તે) શૃંગનો અભાવ પણ અપ્રસિદ્ધ નથી.
ઉત્તરપક્ષઃ શશને ઉદેશીને શૃંગનો પ્રશ્ન હોય (એટલે કે શશને શૃંગ હોય કે નહીં? આવો પ્રશ્ન હોય) ત્યારે તમે કહેલો જવાબ બરાબર છે પણ શશશંગ હોય કે નહીં?” આવા પ્રશ્ન અંગે એવો જવાબ કહેવો બરાબર નથી, કારણકે પ્રશ્નમાં શશ નહીં પણ શશશંગ ઉદેશ્ય છે, માટે જવાબમાં પણ શશશૃંગ જ ઉદેશ્ય તરીકે જોઈએ.
પૂર્વપક્ષઃ પણ શશશૃંગ સર્વથા અસત્ હોવાથી ઉદેશ્ય તરીકે સિદ્ધ=ઉપસ્થિત જ શી રીતે થશે?]
ઉત્તરપક્ષ આનુપૂર્વીભેદથી= આનુપૂર્વેવિશેષથી= અશુઅશુ28ગુએ.. આવી ચોક્કસ પ્રકારની આનુપૂર્વીથી (વર્ણાનુપૂર્વીનિષ્પન્ન શબ્દથી) કલ્પનામાં શશશંગ ઉદેશ્ય તરીકે સિદ્ધ થઈ શકે છે. (ને તેથી પછી એના નિષેધનું વિધાન થઈ શકે છે.) પીત: સંરવો નાતિ વગેરે વચનપ્રયોગો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org