________________
उपनिषद्भूतः सारः
६१ • स्याद्भिन्न एवेति भङ्गेन मुख्यवृत्त्या भेदत्वेन भेदस्योपस्थितिरुपचारवृत्त्या त्वभेदस्य । इयमेव पर्यायार्थिकनयदृष्टिः ।
• ચીમન્ન પતિ મફેર પુરવૃાડમેન્ટેનામે ચાस्थितिरुपचारवृत्त्या तु भेदस्य । इयमेव द्रव्यार्थिकनयदृष्टिः ।
• ततश्च सकृदेवोच्चरितः कश्चिदेक एव शब्दविशेषो युगपदेव भेदत्वेन भेदमभेदत्वेन चाभेदं यद्यपस्थापयति तदा भेदाभेदान्यतरमेव मुख्यवृत्त्योपस्थापयति, तदन्यं तु गौणवृत्त्यैवेति ज्ञायते ।
• રિન્દ્રિતુન્યો દ્રિ વાશિવાર્થ: શવિશેષ संकेत्यते, तस्य च शक्तिर्भेदत्वेन भेदेऽभेदत्वेन चाभेद इति कल्प्यते, तदा ते द्वे अपि शक्ती पृथक्पृथगेव भवेताम् । ततश्च सकृदुच्चरितः स शब्दविशेषः प्रकरणमनुसृत्य भेदाभेदान्यतरमेवासन्दिग्धं ज्ञापयति, न तु तदुभयमपि ।
• દ્રવ્યાર્થિકનય મુખ્યરૂપે અભેદને જોનાર છે - ઉપસ્થિત થતો માનનાર છે. (ગૌણરૂપે ભેદને પણ માન્ય કરે.)
• ભિન્ન પુર્વ... આનાથી મુખ્યરૂપે (શક્તિસંબંધથી) ભેદત્પન ભેદ ઉપસ્થિત થાય છે અને ઉપચારરૂપે (લક્ષણાથી) અભેદ ઉપસ્થિત થાય છે.
• મિક્સ ઇવ.... આનાથી મુખ્યરૂપે અભેદત્વેન અભેદ ઉપસ્થિત થાય છે અને ઉપચારથી ભેદ ઉપસ્થિત થાય છે.
• અર્થાત્ કોઈપણ એક શબ્દ ભેદત્પન ભેદને અને અભેદત્યેન અભેદને ઉપસ્થિત કરતો હોય તો અને બન્નેને એક જ વારમાં ઉપસ્થિત કરતો હોય તો બેમાંથી એકને જ મુખ્યવૃત્તિએ ઉપસ્થિત કરી શકે છે, અન્યને તો ગૌણવૃત્તિએ જ ઉપસ્થિત કરી શકે છે.
• “હરિ' જેવો કોઈ અનેકાર્થક શબ્દ કલ્પવામાં આવે ને એની શક્તિ ભેદત્વેન ભેદમાં અને અભેદત્વેન અભેદમાં...એમ બન્નેમાં માનવામાં આવે તો, એ બન્ને શક્તિને અલગ-અલગ સ્વતંત્ર માનવી પડે છે, ને તેથી એ શબ્દ એકવારમાં, પ્રકરણાનુસારે બેમાંથી એકને જ અસંદિગ્ધપણે જણાવી શકે છે, બન્નેને નહીં.
• હ
દમાં અનેક અલગ
બેમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org