________________
મોત્યુ ણ સમણસ્સ ભગવઓ મહાવીરસ્ટ
સકળસંઘહિતેષી, ૧૦૮ વર્ધમાનતપ ઓળીના આરાધક, હજારો યુવાનોના પ્રતિબોધક ગુરુદેવ આચાર્યભગવંત શ્રીમદ્વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મ.સા. ની જન્મશતાબ્દી (વિ.સં. ૧૯૬૭ થી ૨૦૬૬-૬૭) પ્રસંગે તેઓશ્રીના અનંત ઉપકારોના ઋણની સ્મૃતિમાં આ ગ્રન્થની બીજી આવૃત્તિનું પ્રકાશન સકળ વિશ્વનું મંગળ કરો.
સૂરિપુરન્દર શ્રી હરિભદ્રસૂરિ ગ્રથિતા મહોપાધ્યાય શ્રી યશોવિજયજીગણિવર વિરચિત વૃત્તિયુક્તા
યોગવિંશિકા
ગુજરાતી વિવેચન શ્રી પ્રેમ-ભુવનભાનુ-ધર્મજિત-જયશેખરસૂરિશિષ્ય આચાર્ય વિજય અભયશેખર સૂરિ
સંશોધન સિદ્ધાન્તદિવાકર ગચ્છાધિપતિ પૂ. આ. શ્રીમદ્વિજય જયઘોષસૂરીશ્વરજી મ.સા. પ્રથમ આવૃત્તિ : વિ. સં. ૨૦૫૫
મૂલ્ય રૂા. ૧૫૦/દ્વિતીય આવૃત્તિ : વિ. સં. ૨૦૬ ૬
પ્રકાશક
દિવ્ય દર્શન ટ્રસ્ટ ૩૯, કલિકુંડ સોસાયટી, ધોળકા - ૩૮૭ ૮૧૦
અર્થ સૌજન્ય શ્રી હીરસૂરિ જગદ્ગથે. મૂ. ત. જેન સંઘ દ્રસ્ટ - જ્ઞાનખાતું
મલાડ (ઇસ્ટ)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org