________________
“તેષાત્મ #Wવાયું વિસર્નયમિ' બોલવું. ૩. સમતાભાવ લાવવા જમણી નાસિકા દબાવી ડાબીથી શ્વાસ લેતી વખતે “સર્વાત્મૐ ગુજ્જવાયું થારામ' બોલવું તથા..પાંચ મુદ્રા (ઉપર કહેલી) વર્ધમાનવિદ્યાને બતાવવી પછી શ્વાસ છોડવો. (૨૮) વર્ધમાન વિદ્યાનો જાપ શરૂ કરતા પૂર્વે. ૧. અંજલીમુદ્રાથી સંકલ્પ કરવો — વિક્રમ સં.. વર્ષે..માસે તિથૌ.. વાસરે... आचार्यश्री...शिष्य स्वनाम...मम दुरितक्षपणार्थं सर्वेषां शिव-शान्ति-तुष्टि-पुष्टि-कल्याणार्थं वर्धमानविद्याध्यानं जपं करोमि । जापे मम एकाग्रचित्तता भवतु । ૨. “રૂ વિન્ને પjના િસિ મે સિ ' આમ બોલવું તેથી બધો જાપ સફળ થાય છે. (૨૯) વર્ધમાનવિદ્યા મંત્રનો ૧૦૮ વાર જાપ કરવો (નારે મેકધૂપ-મોષવાનન-વંતવિવૃત્તિયા:) પછી.. પટને આંગળીથી સ્પર્શ કરવો. પછી અસ્રમુદ્રા વડે આસન હલાવવું અસ્ત્રમુદ્રા > બંને હાથની તર્જની મધ્યમાં સીધી સામે કરી અંગુઠો બાકીની આંગળીથી અંદર દબાવવો. (૩૦) અંજલી જોડી.
Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org