SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ અધિષ્ઠાયકને આશ્રયીને આ બે મંત્ર બોલવા. (૨૩) વર્ધમાનવિઘામૂલમંત્ર એક વખત બોલી પટ ઉપર વાસક્ષેપ કરવો. (૨૪) માનસોપચાર” ૐ'' પૃથ્યાત્મ અત્યં સમર્પયામિ, રં” માત્મ પુષ્પ સમર્પયામિ, “ચં'' વાધ્યાત્મ ધૂપં સમર્પયામિ ! “'' વરાત્મ વીપ સમર્પયામિ, “'' સર્વોપચારીત્મ દ્રવ્ય સમર્પયામિ, આમ કલ્પીને જમણા હાથે પટ ઉપર વાસક્ષેપ કરવો. (૨૫) ખમા. દઈ ઇચ્છા. સંદિ. ભગ. સાધિષ્ઠાયક સમગ્ર વર્ધમાનવિદ્યા આરાધનાર્થ કાઉ. કરું? ઈચ્છ, સાધિ. વર્ધમાનવિજ્જાએ કરેમિ કાઉ. વંદણવત્તિ. અન્નત્થ...ચાર લોગ. (સાગર. ગં. સુધી) પારી પ્રગટ લોગ. (૨૬) ૧. સૌભાગ્યમુદ્રા, ૨. પરમેષ્ઠિમુદ્રા ૩. પ્રવચનમુદ્રા ૪. સુરભિમુદ્રા ૫. અંજલિમુદ્રા આ દરેક મુદ્રાએ વર્ધમાનવિદ્યા ગણવી. પ્રવચન-મુદ્રામાં ડાબો હાથ છાતીએ લગાડવો. (૨૭) પ્રાણાયામ –– ૧. જમણી નાસિકા દબાવી ડાબીથી શ્વાસ કાઢવો શ્વાસ કાઢતા પૂર્વે “ત્મિ રવાયું વિસર્નયામિ'' બોલવું ૨. ડાબી નાસિકા દબાવી જમણીથી શ્વાસ કાઢવો. શ્વાસ કાઢતા પૂર્વે ૧૨૦ ૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004960
Book TitleMaro Swadhyaya
Original Sutra AuthorN/A
AuthorDivyaratnavijay
PublisherShraman Seva Parivar
Publication Year
Total Pages244
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy