SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ (૧)( કરોડરજ્જુના રોગો (માયલોપથી) ) r ET, T.;*: -હોલ કોડ અત્યાર સુધી આપણે મગજને મોટું મગજ લગતા રોગો વિશે જોયું. હવે ચેતાઓ-જ્ઞાનતંતુઓ અને સ્નાયુઓના રોગો વિશે જોતાં પહેલાં આપણે ટૂંકમાં કરોડરજ્જુના નાનું મગજ | રોગો વિષે જોઈશું. – સર્વાઈકલ કોડ મગજમાંથી જતી અને આવતી સંવેદનાઓને ચેતાઓ અને સ્નાયુઓ સુધી પહોંચાડવાનું મુખ્ય કરોડરજુ રિલે સ્ટેશન (પ્રસારણકેન્દ્ર) એટલે કરોડરજજુ (spinal cord). કરોડના મણકાઓની વચ્ચે સહીસલામત રીતે સચવાયેલી કરોડરજ્જુ એ ચેતાતંત્રનું એક ખૂબ મેડ્યૂલારિસ અગત્યનું અંગ છે. કરોડરજ્જુને આશરે ૩૦ પ્રકારના રોગો થઈ શકે છે, જે કરોડરજજુની કાર્યપદ્ધતિ અને તેની રચના, તેના સંવેદના Spinal Column -પરિવહનનું કાર્ય, તેની લંબાઈ, તેનો નળા (સિલિન્ડર) જેવો આકાર, ખૂબ ઓછી પહોળાઈ તથા પરિઘ, તેનાં આવરણો, તેની લોહીની નળીઓ તેમ જ કરોડના મણકા સાથેનો તેનો સંબંધ વગેરેના અનુસંધાનમાં સમજાવી શકાય. ૦ કરોડરજ્જુના રોગોને લગતાં લક્ષણો : • આખા પગે ખાલી ચઢી જવી, ઝણઝણાટી થવી. હાથ-પગમાં કમજોરી આવવી. – કોનસ લેબર વિભાગ . Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004950
Book TitleMagaj ane Gyantantu na Rogo
Original Sutra AuthorN/A
AuthorSudhir V Shah
PublisherChetna Sudhir Shah
Publication Year2010
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy