SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૦ મગજ અને જ્ઞાનતંતુના રોગો થતી જોવા મળે છે. આ રોગનાં લક્ષણો REM નિદ્રાવસ્થા તથા NREM નિદ્રાવસ્થામાં અલગ-અલગ હોય છે (A), ઊંઘમાંથી ઊઠતી વખતે/જગાડતી (Arousal) વખતે થતા વિકારોઃ . – નિદ્રામાં ચાલવું. - (B) અર્ધનિદ્રા દરમિયાનનો વિકાર : – ઊંઘમાં જર્ક/ઝટકા આવવા. = – ઊંઘમાં વાતો કરવી, બકબક કરવું. હાથ-પગની શ્રેણીબદ્ધ હિલચાલ થવી. - નિદ્રામાં ભય-ડર લાગવો. (C) નિદ્રાનાં REM તબક્કા સાથે સંકળાયેલ વિકૃતિ : બીક લાગે તેવાં સ્વપ્ન. D - નિદ્રા દરમિયાન અલ્પજીવી લકવો. - (D) વિક્ષિપ્ત નિદ્રાવસ્થાના અન્ય વિકાર - ઊંઘમાં દાંત કચકચાવવા. - – ઊંઘમાં પેશાબ થઈ જવો. – નસકોરાં બોલાવવાં. - – નિદ્રામાં બાળકનુ મૃત્યુ થવું. (SIDS) ઊંઘમાં ચાલવું-(Sleep Walking, Somnambulism) : – આ રોગ મોટા ભાગે બાળકોમાં જોવા મળે છે. - દર્દી પથારીમાં બેઠો થઈ જાય છે અથવા પલંગની કિનારે બેસી જાય છે કે ઘરમાં આંટા મારે છે. આ રોગની શરૂઆત બાળપણમાં થાય છે અને ઉંમર વધતાં સારું થઈ જાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004950
Book TitleMagaj ane Gyantantu na Rogo
Original Sutra AuthorN/A
AuthorSudhir V Shah
PublisherChetna Sudhir Shah
Publication Year2010
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy