SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ ૨. ૩. (એ) નીચેના પ્રશ્નોના વિસ્તારથી જવાબ આપો. ૧. “અત્યંત દુ:ખધ્વંસ એટલે મુક્તિ” એવા વર્ધમાન ઉપાધ્યાયના મતમાં પૂર્વપક્ષ અસંભવદોષ કેવી રીતે જણાવે છે ને તેનું નિરાકરણ તે કઈ રીતે કરે છે ? મુક્તિના લક્ષણમાં અતિવ્યાપ્તિ કઈ રીતે આવે છે ? અને તેનાં નિરાકરણ માટે કયું વિશેષણ લગાડવામાં આવે છે ? સ્મરણનું જાગર• ૩૧. નયલતાની અનુપ્રેક્ષા ૪. મોક્ષસાધક નૈયાયિક અનુમાનમાં અર્થાન્તરદોષ સ્યાદ્વાદી કઈ રીતે આપે છે ?’ ૫. જૈનમત- શમાદિની કારણતા તે કઈ રીતે માને છે ? તે સમજાવો. ૩. ૪. ૫. · આશ્રયાસિદ્ધિના નિવારણ માટે પક્ષતાઅવચ્છેદકનું ગૌરવ દોષરૂપ નહિ બને એ બાબતને નૈયાયિક કઈ રીતે સમજાવે છે ? ૬. ત્રિદંડી મુક્તિને ક્યા સ્વરૂપે માને છે ? ૭. બૌદ્ધ મોક્ષને ક્યા સ્વરૂપે માને છે ? ૮. બૌદ્ધમતમાં બદ્ધ-મુક્ત વ્યવસ્થા કઈ રીતે અસંગત થાય છે ? (બી) નીચેના પ્રશ્નોના સંક્ષેપમાં જવાબ આપો. ૧. આત્યંતિક દુઃખોચ્છેદનો અર્થ જણાવો. ૨. નૈયાયિકમતે દુઃખના પ્રાગભાવનો અનાધાર કોણ છે ? વર્ધમાન ઉપાધ્યાયે જણાવેલ મોક્ષના ૨ લક્ષણ જણાવો. બૌદ્ધમતે ક્યા બે પ્રકારના જ્ઞાન માનવામાં આવે છે ? સ્વતંત્રતા એટલે જ મોક્ષ' એમ માનનાર અન્યવાદીઓની અસંગતતા બતાવો. ૬. નાસ્તિકમાન્ય મુક્તિનું નિરાકરણ કરો. ૭. ઉદયનાચાર્ય વગેરેએ આત્માને નિત્ય સિદ્ધ કરવા ક્યો હેતુ મૂક્યો છે ? તેને સમજાવો. તૌતાતિતમતસંમત મુક્તિની વિચારણા કરો. ૮. ૯. વૈદાન્તીમાન્ય મોક્ષનું લક્ષણ શું છે ? અને તેમાં ક્યો દોષ આવે છે ? ૧૦. વ્યવહારનયમાન્ય મુક્તિનું નિરૂપણ કરો. (સી) ખાલી જગ્યા પૂરો. પક્ષતાવચ્છેદક પક્ષમાં ન હોય તો ૧. ૨. જેની આદિ ન હોય પણ અંત હોય તે (નિત્ય, અનિત્ય, નિત્યાનિત્ય) ૩. દુઃખના કારણો ૪. સમકિતી જીવ પાસે Jain Education International २१६५ પ્રકારનાં છે. (૨, ૩, ૪) ૫. સંજ્ઞા હોય જ છે. (હેતુવાદોપદેશિકી, આહાર, દૃષ્ટિવાદોપદેશિકી) નરકગમનાદિનું કારણ છે. (પરસ્ત્રીગામીપણું, અભિમાન, દ્રેષ) ૬. વૈરાગ્યનાં બે પ્રકાર છે- પરવૈરાગ્ય અને વૈરાગ્ય. (દુ:ખ, જ્ઞાન, અપર) ૭. દોષ લાગે. (આશ્રયાસિદ્ધ, વ્યભિચાર, વિરુદ્ધ) કહેવાય જેમ કે નૈયાયિક માન્ય પ્રાગભાવ. સંસ્કારથી મોક્ષસાધનોમાં અસંગભાવે મુમુક્ષુની પ્રવૃત્તિ થાય છે. (અનાદિકાલીન, પૂર્વકાલીન, પશ્ચાત્કાલીન) For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004945
Book TitleDwatrinshada Dwatrinshika Prakran Part 8
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorYashovijay of Jayaghoshsuri
PublisherAndheri Jain Sangh
Publication Year2002
Total Pages414
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy