SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ २१६४ • વિમર્શનો પ્રકર્ષ • द्वात्रिंशिका-३१ હ ૩૧. મક્લિબત્રીસીનો સ્વાધ્યાય હ (એ) નીચેના પ્રશ્નોના વિસ્તારથી જવાબ આપો. ૧. નૈયાયિકમતે “આત્યંતિક દુઃખધ્વંસ એટલે મોક્ષ” એને નવ્ય ન્યાયની પરિભાષા મુજબ વિચારો. ૨. મોક્ષસાધક નૈયાયિકને માન્ય અનુમાન પ્રમાણ જણાવો. તેમાં પક્ષતાઅવચ્છેદક તરીકે કોને લીધેલ છે ? તેનાથી ક્યા દોષની બાદબાકી થાય છે ? ૩. નૈયાયિકમતે સર્વ જીવની મુક્તિ સાધનાર હેતુની વિચારણા કરો. ૪. ‘નવ્યર્નયાયિકકથિત મોક્ષસાધક અનુમાન પ્રમાણ વ્યાજબી નથી એનું કારણ શું છે ? ૫. નૈયાયિક અર્થાન્તરદોષનું વારણ કરવા શું વિશેષણ મૂકે છે ? તે વિશેષણ મૂકવાથી ક્યો દોષ વળગી પડશે ? ૬. નૈયાયિક ઉદાહરણમાં અસિદ્ધિ દોષ દૂર કરવા શું વિશેષણ મૂકે છે ? તેનાથી અતિવ્યાપ્તિ દોષ કઈ રીતે આવે છે ? ૭. અતિવ્યાપ્તિ દોષ દૂર કરવા તૈયાયિક શું કહે છે? ને તેનાથી સ્યાદ્વાદી શાની આપત્તિ આપે છે? ૮. “પુરુષનું સ્વરૂપમાં અવસ્થાન = મોક્ષ”, આમ સાંખ્યો માને છે તેમાં દૂષણ બતાવો. (બી) નીચે યોગ્ય જોડાણ કરો. ૧. કર્મેન્દ્રિય જડાત્મમુક્તજીવ ૨. બૌદ્ધ વિશેષગુણોછેદમોક્ષ ૩. જૈનદર્શન ૪. વ્યવહારનય કર્મધ્વસના ઉપાય આલયવિજ્ઞાનસંતતિ ૬. વૈરાગ્ય પદર્શનસમૂહમય ૭. મોક્ષ પ્રયત્નસાધ્યકર્મક્ષયમુક્તિ ૮. શિવગીતા જ્ઞાનાચારાદિ (સી) ખાલી જગ્યા પૂરો. ૧. ....નય માને છે કે આવરણના ઉચ્છેદથી વ્યંગ્ય થનાર સુખ = મુક્તિ.(ઋજુસૂત્ર, સંગ્રહનય, શબ્દ) ૨. જ્ઞાન, સુખ વગેરેની પરંપરાને મુક્તિ માનનાર ...... નય છે. (સંગ્રહ, વ્યવહાર, ઋજુસૂત્રાદિ) ૩. મિથ્યામતોનો સમ્યફ સમન્વય એટલે ......... દર્શન. (વેદાંતી, સાંખ્ય, જૈન) ૪. “દુઃખ મા ભૂતું' અહીં “મા = મા’ શબ્દનો અર્થ છે ......... (નિષેધ, ધ્વંસ, નહિ) ૫. જૈનમતાનુસાર .......... તો અખંડ સુખની સાથે સંકળાયેલ છે. (કર્મક્ષય, જ્ઞાન, દર્શન) ૬. ........ અનુષ્ઠાનના મહિમાથી મોક્ષગમન થાય છે. (અસંગ, વચન, તહેતુ) ૭. ......... અને ભવમાં સર્વ ઠેકાણે ઉત્તમ સાધુ નિસ્પૃહ હોય છે. (સ્વર્ગ, મોક્ષ, નરક) ૮. ......... નું જ્ઞાન પ્રવૃત્તિમાં પ્રતિબંધક છે. (ઈષ્ટસાધનતા, અનિષ્ટસાધનતા, ક્રિયા) = Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004945
Book TitleDwatrinshada Dwatrinshika Prakran Part 8
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorYashovijay of Jayaghoshsuri
PublisherAndheri Jain Sangh
Publication Year2002
Total Pages414
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy