________________
• ૨૭ થી ૩૦ બત્રીસીનો ટૂંકસાર
૨૯ વિનયદ્વાત્રિંશિકા : ટૂંક્સાર
૨૮મી બત્રીસીમાં દર્શાવેલી દીક્ષા વિનયગર્ભિત હોય તો જ સફળ થાય, ઉદ્ધતાઈ-સ્વચ્છંદતા વગેરે હોય તો નહિ. માટે ૨૯મી બત્રીસીમાં ગ્રંથકારશ્રીએ વિનય, વિનયની વ્યુત્પત્તિ, વિનયના પ્રકારો, વિનયનું ફળ, વિનયની આવશ્યકતા, વિનયનો મહિમા, અપવાદ માર્ગે શિથિલાચારીનો પણ વિનય કરવો- વગેરે બાબતોનું હૃદયંગમ રીતે નિરૂપણ કરેલ છે.
द्वात्रिंशिका
(૧) લોકોપચાર
જ્ઞાન
I
આઠ પ્રકારના
જ્ઞાનાચાર
વિનય જ્ઞાનાવરણીય વગેરે કર્મોને દૂર કરે છે. મોક્ષદાયક ધર્મવૃક્ષનું તે મૂળ છે. તેના પ્રકારો નીચે કોષ્ટકમાં બતાવેલ છે.
હિતકારી બોલવું
·
અભિગ્રહ આસનત્યાગ અત્યુત્થાન
(૨) અર્થવિનય
Jain Education International
દર્શન
I
આઠ પ્રકારના
દર્શનાચાર
કાયિક
અંજલિ
પરિમિત બોલવું
વિનય
(૩) કામવિનય
ચારિત્ર
T
આઠ પ્રકારના
ચારિત્રાચાર
•
(૪) ભયવિનય
વંદન શુશ્રૂષા પશ્ચાદ્ગમન પૂર્વગમન
કઠોર રીતે ન બોલવું
For Private & Personal Use Only
તપ
I
બાર પ્રકારનો ઉચિતયોગ આશાતના
તપ સ્વરૂપ
વન
વાચિક
(૫) મોક્ષવિનય
ઉપચાર
13
માનસિક
વિચારીને બોલવું
ધર્મધ્યાનાદિ શુદ્ધ પ્રવૃત્તિ
આશાતના વર્જન (ઉપચાર) વિનય બાવન પ્રકારે છે ઃ- અરિહંત, સિદ્ધ, કુલ, આચાર્ય, ઉપાધ્યાય, સ્થવિર, ગણ, સંઘ, ક્રિયા, ધર્મ, જ્ઞાન, જ્ઞાની અને ગણી - આ ૧૩ ના ભક્તિભાવ, બહુમાન, પ્રશંસા અને આશાતનાનો ત્યાગ. આમ ૧૩ ૪ ૪ = ૫૨ પ્રકાર થાય. (ગા.૧ થી ૮)
આર્તધ્યાનાદિત્યાગ
www.jainelibrary.org