SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ • ૨૭ થી ૩૦ બત્રીસીનો ટૂંકસાર ૨૯ વિનયદ્વાત્રિંશિકા : ટૂંક્સાર ૨૮મી બત્રીસીમાં દર્શાવેલી દીક્ષા વિનયગર્ભિત હોય તો જ સફળ થાય, ઉદ્ધતાઈ-સ્વચ્છંદતા વગેરે હોય તો નહિ. માટે ૨૯મી બત્રીસીમાં ગ્રંથકારશ્રીએ વિનય, વિનયની વ્યુત્પત્તિ, વિનયના પ્રકારો, વિનયનું ફળ, વિનયની આવશ્યકતા, વિનયનો મહિમા, અપવાદ માર્ગે શિથિલાચારીનો પણ વિનય કરવો- વગેરે બાબતોનું હૃદયંગમ રીતે નિરૂપણ કરેલ છે. द्वात्रिंशिका (૧) લોકોપચાર જ્ઞાન I આઠ પ્રકારના જ્ઞાનાચાર વિનય જ્ઞાનાવરણીય વગેરે કર્મોને દૂર કરે છે. મોક્ષદાયક ધર્મવૃક્ષનું તે મૂળ છે. તેના પ્રકારો નીચે કોષ્ટકમાં બતાવેલ છે. હિતકારી બોલવું · અભિગ્રહ આસનત્યાગ અત્યુત્થાન (૨) અર્થવિનય Jain Education International દર્શન I આઠ પ્રકારના દર્શનાચાર કાયિક અંજલિ પરિમિત બોલવું વિનય (૩) કામવિનય ચારિત્ર T આઠ પ્રકારના ચારિત્રાચાર • (૪) ભયવિનય વંદન શુશ્રૂષા પશ્ચાદ્ગમન પૂર્વગમન કઠોર રીતે ન બોલવું For Private & Personal Use Only તપ I બાર પ્રકારનો ઉચિતયોગ આશાતના તપ સ્વરૂપ વન વાચિક (૫) મોક્ષવિનય ઉપચાર 13 માનસિક વિચારીને બોલવું ધર્મધ્યાનાદિ શુદ્ધ પ્રવૃત્તિ આશાતના વર્જન (ઉપચાર) વિનય બાવન પ્રકારે છે ઃ- અરિહંત, સિદ્ધ, કુલ, આચાર્ય, ઉપાધ્યાય, સ્થવિર, ગણ, સંઘ, ક્રિયા, ધર્મ, જ્ઞાન, જ્ઞાની અને ગણી - આ ૧૩ ના ભક્તિભાવ, બહુમાન, પ્રશંસા અને આશાતનાનો ત્યાગ. આમ ૧૩ ૪ ૪ = ૫૨ પ્રકાર થાય. (ગા.૧ થી ૮) આર્તધ્યાનાદિત્યાગ www.jainelibrary.org
SR No.004944
Book TitleDwatrinshada Dwatrinshika Prakran Part 7
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorYashovijay of Jayaghoshsuri
PublisherAndheri Jain Sangh
Publication Year2002
Total Pages266
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy