________________
१७१६
• निवृत्तिस्वभावत्वे उत्तरलक्षणजननाऽसम्भवः • द्वात्रिंशिका-२५/९ स्वनिवृत्तिस्वभावत्वे न क्षणस्याऽपरोदयः । अन्यजन्मस्वभावत्वे स्वनिवृत्तिरसङ्गता ।।९।।
स्वनिवृत्तीति । स्वनिवृत्तिस्वभावत्वे क्षणस्य = आत्मक्षणस्य अभ्युपगम्यमाने न अपरोदयः = सदृशोत्तरक्षणोत्पादः स्यात्, पूर्वक्षणस्योत्तरक्षणजननाऽस्वभावत्वात्। द्वितीये त्वाह- अन्यजन्मस्वभावत्वे = सदृशाऽपरक्षणोत्पादकस्वभावत्वे स्वनिवृत्तिरसङ्गता, तदजननस्वभावत्वादेव ।।९।। ऽभ्युपगमे तदयुक्तत्वोपदर्शनाय ग्रन्थकार आह- ‘स्वेति । आत्मक्षणस्य स्वनिवृत्तिस्वभावत्वे = निजाऽविकलोच्छेदैकस्वभावत्वे नैरात्म्यवादिभिः अभ्युपगम्यमाने तु न = नैव ततः सदृशोत्तरक्षणोत्पादः = आत्मत्वादिना तुल्यस्याऽव्यवहितोत्तरक्षणस्य जन्म स्यात्, पूर्वक्षणस्य = पूर्विलाऽऽत्मक्षणस्य उत्तरक्षणजननाऽस्वभावत्वात् = स्वोत्तरवर्तिसदृशक्षणोपधानस्वभावत्वविरहात् । न हि यो यज्जननाऽस्वभावः ततः तज्जन्म सम्भवति, अन्यथा वन्ध्यापुत्रादीनामप्युत्पादप्रसङ्गात् ।।
'आत्मा अन्यजननस्वभाव' इति द्वितीये विकल्प नैरात्म्यवादिभिरङ्गीक्रियमाणे तु ग्रन्थकृद् आहसदृशाऽपरक्षणोत्पादकस्वभावत्वे = पूर्विलाऽऽत्मक्षणस्य स्वतुल्यक्षणान्तरोपधानैकस्वभावत्वे तत्समाऽन्याऽऽत्मक्षणनिष्पत्तौ प्रमाणप्रसिद्धायामपि स्वनिवृत्तिः = उत्तरक्षणकारणीभूतपूर्विलाऽऽत्मक्षणोच्छित्तिः असङ्गता = अनुपपन्नैव स्यात्, तदजननस्वभावत्वादेव = प्राक्तनाऽऽत्मक्षणस्य स्वनिवृत्तिजननाऽस्वभावत्वादेव हेतोः । तदुक्तं योगबिन्दौ → स्वनिवृत्तिस्वभावत्वे क्षणस्य नाऽपरोदयः । अन्यजन्मस्वभावत्वे स्वनिवृत्तिरसङ्गता ।। ૯ (ચો.વિં.૪૭૦) તિ ર૧/૧ જે દોષ આવે છે તે દોષને ગ્રંથકારશ્રી નવમી ગાથા દ્વારા બતાવે છે.
ગાથાર્થ :- ક્ષણિક આત્મા સ્વનિવૃત્તિ સ્વભાવવાળો હોય તો પછી અન્ય ક્ષણનો જન્મ થઈ ન શકે. તથા અન્યજનનસ્વભાવવાળો હોય તો આત્માની નિવૃત્તિ અસંગત થઈ જશે. (૨૫૯).
ટીકાર્થ :- આત્મક્ષણને = ક્ષણિક આત્માને નિજનિવૃત્તિ સ્વભાવવાળો માનવામાં આવે તો પૂર્વેક્ષણતુલ્ય ઉત્તર આત્મણની ઉત્પત્તિ થઈ નહિ શકે. કારણ કે પૂર્વ આત્મક્ષણનો સ્વભાવ ઉત્તર આત્મક્ષણને ઉત્પન્ન કરવાનો નથી. તથા જો આત્મા અન્યHણજનનસ્વભાવવાળો છે – એવો બીજો વિકલ્પ સ્વીકારવામાં આવે તો ગ્રંથકારશ્રી જણાવે છે કે સ્વતુલ્ય નૂતન ઉત્તર આત્મક્ષણને ઉત્પન્ન કરવાનો પૂર્વ આત્મક્ષણનો સ્વભાવ માનવામાં પૂર્વ આત્મક્ષણની નિવૃત્તિ અસંગત થઈ જશે. કારણ કે પૂર્વ આત્મક્ષણનો સ્વભાવ સ્વનિવૃત્તિને ઉત્પન્ન કરવાનો તો નથી જ. (૨૫/૯)
વિશેષાર્થ:- દયા-દાન વગેરે કરનાર આત્મક્ષણનો સ્વભાવ કેવળ બીજી ક્ષણે જાતે રવાના થવાનો જ છે, નહિ કે અન્ય દેવાત્માને ઉત્પન્ન કરવાનો – આ પ્રમાણે પ્રથમ વિકલ્પ માન્ય કરવામાં ઉત્તરકાળમાં દેવાત્માનો જન્મ અસંભવ થઈ જશે. પુણ્યકર્મ કરનાર આત્મક્ષણનો સ્વભાવ દેવાત્મક્ષણને ઉત્પન્ન કરવાનો નથી. તથા દુનિયાની બીજી કોઈ ચીજનો સ્વભાવ તેને ઉત્પન્ન કરવાનો હોય તેવું માનવામાં કોઈ પ્રમાણ નથી.
તથા જો દાન-દયાદિ પુણ્યકર્મ કરનાર આત્મક્ષણનો સ્વભાવ દેવાત્મક્ષણને ઉત્પન્ન કરવાનો હોય પણ સ્વનાશોત્પાદક સ્વભાવ ન હોય તેવું માનવામાં આવે તો દેવાત્મક્ષણની ઉત્પત્તિ થઈ શકશે પણ પુણ્ય કર્મ કરનાર આત્માણનો નાશ દ્વિતીય ક્ષણે નહિ થઈ શકે. કારણ કે તેનો સ્વનાશોત્પાદક સ્વભાવ નથી તથા બીજી કોઈ ચીજનો તથાવિધ સ્વભાવ માનવામાં કોઈ પ્રમાણ મળતું નથી. આમ એક સાંધો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org