SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ स्वरुचिसंपत्तिसिद्धस्योत्साहस्य योगोपायत्वात् ।।२२/१८ ।। (पृ.१५११) પોતાનો ઉછળતો ઉત્સાહ એ જ યોગનો ઉપાય છે. તથા તે ઉત્સાહ પોતાની રુચિ મુજબ સાધન-સામગ્રી-સાધનપ્રક્રિયા વગેરેની પ્રાપ્તિ દ્વારા સિદ્ધ થાય છે. ઉત્સાહ યોગસાધક છે. તત્ત્વશ્રવતિઃ પુરો તીવ્રા સારા ધ્યત્વેન પ્રતિપત્તિરર/રરા (ઉ.૭૧૨૧) તત્ત્વશ્રવણના કારણે તત્ત્વશ્રવણ કરાવનારા ગુરુદેવ ઉપર ઉત્કટ તીવ્ર ભક્તિ જાગે છે. વેદવેદપ પ્રવૃત્તિનિમિત્તે વિનિતા વિશેષઃ Tરર/રજી (પૃ.9ઘરૂર) વેદ્યસંવેદ્યપદનું પ્રવૃત્તિનિમિત્ત ગ્રંથિભેદજન્ય વિશિષ્ટ રુચિ જ છે. મોદમૂનાગનુષ્ઠાની મદવાસનાડ વીનત્વ રર/૨૮ (.9જરૂ૮). મોહમૂલક અનુષ્ઠાન, મોહવાસનાનું જ અવંધ્ય કારણ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004942
Book TitleDwatrinshada Dwatrinshika Prakran Part 5
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorYashovijay of Jayaghoshsuri
PublisherAndheri Jain Sangh
Publication Year2002
Total Pages334
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size19 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy