________________
१२६४
દોષ
• જવાબ આપશો ? •
द्वात्रिंशिका-१८ ક ૧૮- યોગભેદ બત્રીસીનો સ્વાધ્યાય છે (એ) નીચેના પ્રશ્નોના વિસ્તારથી જવાબ આપો. ૧. અધ્યાત્મનું સ્વરૂપ સમજાવો. ૨. મૈત્રી કોને કહેવાય અને તેના કેટલા પ્રકાર છે ? ૩. ૪ પ્રકારની મુદિતા ભાવના સમજાવો. ૪. પહેલી, ત્રીજી અને ચોથી માધ્યસ્થભાવના સમજાવો. ૫. મૈત્રી વગેરે પ્રત્યેક ભાવનાથી શું શું ફળ મળે ? ૬. ભાવનાનું સ્વરૂપ અને ફળ જણાવો. ૭. ધ્યાનના સ્વરૂપનું વર્ણન કરો. ૮. ખેદ દોષનું નિરૂપણ કરો. ૯. ધ્યાનનું શું ફળ મળે ? તે જણાવો. (બી) નીચે યોગ્ય જોડાણ કરો. ૧. સ્વજન
પરિશીલન ૨. મોહ ૩. મુદિતા
અનાબાધમોક્ષપ્રાપ્તિ અભ્યાસ
સ્વભાવપ્રતિબદ્ધ ૫. નિષ્પન્નયોગી
મૈત્રી આસંગ
કરુણા ૭. વૃત્તિસંક્ષય
તમામ કાર્યમાં સ્વાધીનતા ૮. આત્મારામ
સંતુષ્ટિ ૯. ધ્યાનનું ફળ
દોષરહિતતા (સી) ખાલી જગ્યા પૂરો. ૧. ....... સંબંધી પહેલા નંબરની મૈત્રી છે. (ઉપકારી, અનુપકારી, સ્વજન) ૨. સાનુબંધ ધ્યાન .......... પ્રકારના દોષોના ત્યાગથી થાય છે. (૭, ૮, ૯). ૩. .......... દોષ ભવાંતરમાં યોગીના કુળમાં જન્મને અટકાવે છે. (ખેદ, ઉદ્વેગ, લેપ) ૪. ઈષ્ટ અને અનિષ્ટ વસ્તુઓમાં વિવેકદષ્ટિથી તુલ્યબુદ્ધિ કેળવવી તે ......... કહેવાય છે.
(સમતા, સરળતા, ઉદારતા) ૫. ધ્યાન અને સમતા પરસ્પર .......... છે. (નિરપેક્ષ, સાપેક્ષ, તુલ્ય) ૬. સૂક્ષ્મ કર્મનો નાશ એ સમતાનું .......... કહેવાય છે. (સ્વરૂપ, લક્ષણ, ફળ) ૭. સમતાનાં .......... ફળ છે. (૪,૩,૬) ૮. કેવલજ્ઞાનની પ્રાપ્તિના સમયે તથા અયોગીકેવલી દશામાં .......... હોય છે.
(વૃત્તિસંક્ષય, વૃત્તિ, સંક્ષય) ૯. ............ના સંયોગથી વિકલ્પાત્મક વૃત્તિ થાય છે. (મનોદ્રવ્ય, પરદ્રવ્ય, સ્વદ્રવ્ય)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org