________________
११८६
• स्वस्य स्वेनोपघाताऽसम्भवः •
द्वात्रिंशिका-१७/१८
कर्मणा 'कर्ममात्रस्य नोपघातादि तत्त्वतः । स्वव्यापारगतत्वे तु तस्यैतदपि युज्यते ।। १८ ।
कर्मणेति । कर्मणा केवलेनैव कर्ममात्रस्य = केवलस्यैव कर्मणः न उपघातादि = उपघातानुग्रहौ तत्त्वतः = अनुपचारेण । न हि केवलं कर्म किञ्चिदुपहन्तुं निगृहीतुं वा क्षमं, असहायत्वात् । स्वव्यापारगतत्वे तु जीवक्रियाप्रतिबद्धत्वे पुनः तस्य कर्मणः १ एतदपि परस्परोपघा - तादि युज्यते ।। १८ ।
=
=
=
बद्ध =
एवं परस्परोपघात्योपघातकभावे सति यत्सिद्धं तद् योगबिन्दु (यो . बिं. ३२८ ) संवादेन ग्रन्थकृदाह'कर्मणे 'ति । योगबिन्दुवृत्त्यनुसारेण व्याख्यानयति कर्मणा केवलेनैव पुरुषकारादिशून्येनैव केवलस्यैव कर्मणः दैवाख्यस्य न = नैव उपघाताऽनुग्रहौ आत्मनि अनुपचारेण मुख्यवृत्त्या सम्भवतः । न हि केवलं = पुरुषकारादिशून्यं कर्म दैवं किञ्चिद् उपहन्तुं, निगृहीतुं, अनुगृहीतुं वा क्षमं समर्थं, असहायत्वात् = सहकारिविकलत्वात् । तर्हि कथमुपघातादि स्यात् ? इत्याशङ्कायामाह - जीवक्रियाप्रतिआत्मयत्नसंवलितत्वे पुनः कर्मणः दैवाख्यस्य सकाशात् परस्परोपघातादि युज्यते । वस्तुतः सद्भूतव्यवहारनयतो दैवेन दैवमात्ररूपोपघाताऽनुग्रहौ न तत्त्वतो युज्येते, स्वस्मिन् स्वेन तथासम्भवाऽभावात् । न हि पटुरपि नटबटुः स्वस्कन्धमारोढुं शक्तः । किन्तु तस्य = दैवस्य स्वाश्रययत्नसंवलितत्वे सति दैव-पुरुषकारयोरनुपदोक्तरीत्या ( द्वा. द्वा. १७/१७ पृ.११८३) एतदपि = मिथ उपघात्योपघातकत्वं ભાગ્ય જે ફળ ઉત્પન્ન કરવા સર્જાયેલ હોય તેવા સ્થળે વિપરીત ફળ દેનાર પુરુષાર્થ નબળો હોય તો જ ભાગ્ય પોતાનું ફળ દર્શાવી શકે અન્યથા નહિ. આમ નિર્બળ પુરુષાર્થની =પુરુષાર્થગત નિર્બળતાની અપેક્ષા અન્યફળોત્પાદક બળવાન ભાગ્ય અવશ્ય રાખે જ છે. અહીં ભાગ્ય દ્વારા પુરુષાર્થ પોતાનું ફળ ઉત્પન્ન કરતો અટકાવાય છે. તેથી પુરુષાર્થ ભાગ્યજન્ય ફળ પ્રત્યે અહીં ગૌણ કારણ બને છે. બળવાન ભાગ્યોદયલભ્ય ફળને ઉત્પન્ન કરવામાં પુરુષાર્થ ભલે ભાગ્યને સહકાર ન આપે પણ વિરોધ ન કરે તો પણ ઘણું. ભાગ્યલભ્ય ફળને ઉત્પન્ન થતું ન અટકાવે તો પણ પુરુષાર્થે બળવાન ભાગ્યને સાથ આપ્યો કહેવાય. આમ નબળા પુરુષાર્થમાં ગૌણ કારણતા માનવી જરૂરી છે. આ રીતે પુરુષાર્થ સબળ હોય ત્યારે નબળા નસીબમાં ગૌણ કારણતાનો વિચાર કરી લેવો.
પરંતુ જ્યાં ભાગ્ય અને પુરુષાર્થ એક જ ફળને આપવા તૈયાર હોય ત્યારે ઉપરોક્ત રીતે પ્રતિઘાતક પ્રતિઘાત્યભાવરૂપે ગૌણમુખ્ય કારણતા સ્વીકારવાના બદલે પૂર્વોક્ત (દ્વા.દ્વા.૧૭/૬, પૃ.૧૧૫૮) રીતે અનુત્કટતા ઉત્કટતારૂપે ગૌણ-મુખ્ય કારણતા સ્વીકારવી. આ બાબતને વાચકવર્ગે ધ્યાનમાં રાખવી. (૧૭/૧૭) આ માત્ર ર્મ કર્મનો ઉપઘાત ન કરે
=
=
=
ગાથાર્થ :- કર્મ વડે કેવળ કર્મનો ઉપઘાત વગેરે પરમાર્થથી શક્ય નથી. જીવના પુરુષાર્થ સાથે કર્મ સંકળાય તો કર્મમાં ઉપઘાત વગેરે પણ યુક્તિસંગત થઇ શકે. (૧૭/૧૮)
ટીકાર્થ :- માત્ર કર્મ વડે કેવળ કર્મનો ઉપઘાત કે અનુગ્રહ અનૌપચારિક રીતે તાત્ત્વિક રીતે સંગત થઇ ન શકે. ખરેખર એકલું બિચારું કર્મ કોઇને નુકશાન પહોંચાડવા કે અનુગ્રહ કરવા સમર્થ નથી. કારણ કે તે નિઃસહાય છે. જો કર્મને સ્વાશ્રય જીવના પ્રયત્ન = પુરુષાર્થ – ક્રિયા જોડે સંકળાયેલ માનવામાં આવે તો કર્મ અને પુરુષાર્થમાં પરસ્પર ઉપઘાત કે અનુગ્રહ યુક્તિથી સંગત થઇ શકે છે. (૧૭/૧૮) १. हस्तादर्शे 'चर्म' इति पाठः । २ हस्तादर्शे 'कर्म' इति त्रुटितोऽशुद्धश्च पाठः ।
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org