SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ • નલતાકારની હૃદયોર્મિ • द्वात्रिंशिका શિરિયાવો ના બદલે શિરિતાસો (ક્રિયા:) ओदारियसरीरे ना पहले ओरालितसरीरे (औदारिकशरीर) વીરા Iri ના બદલે વીતરી IIM (વીતર) Tri) ઈત્યાદિ પાઠ લીધેલ છે. તેજ રીતે દશવૈકાલિક ચૂર્ણિ અને વ્યવહારસૂત્રભાષ્યના ઉદ્ધરણોમાં “કહેવા' ના બદલે ‘મધવા (અથવા)' વગેરે પ્રાચીન પાઠો નયેલતામાં (પૃ.૧૮૮૩) પસંદ કરેલ છે. • આવશ્યકચૂર્ણિના “નદા' ના બદલે “નથી (યથા)' વગેરે પ્રાચીનતમ પાઠો નયેલતામાં (જુઓ પૃ.૩૯૬) ગ્રહણ કરેલ છે. આપણે ત્યાં “વિજયો...નહી...' ઈત્યાદિ પાઠો જ પ્રસિદ્ધ છે. તેથી પ્રારંભમાં કદાચ વાચકવર્ગને વિતો, ના, નથી..” વગેરે પાઠો વાંચતા કદાચ સામાન્ય મુશ્કેલી જણાય અથવા ઉતાવળમાં “અશુદ્ધ પાઠ છપાયો લાગે છે એવું પણ કોઈક વાચક સમજી બેસે તેવી શક્યતા નકારી શકાતી નથી. પરંતુ શ્રમણ ભગવંત મહાવીરની અર્ધમાગધી ભાષા નિબદ્ધ આગમવાણીના મૂળ સ્વરૂપની નજીક પહોંચવા માટે “વિગતો, કથા, ના...' ઈત્યાદિ મૌલિક પ્રાચીન આગમિક પાઠોનો અભ્યાસ વાસ્તવમાં અતિઆવશ્યક અને આદરણીય બની જાય છે. તેથી ઉપરોક્ત રીતે આગમિક પાઠો નોંધેલ છે. તેની વાચકવર્ગે નોંધ લેવી. દિગંબર જૈન સાહિત્યમાં જે શબ્દાવલી પ્રચલિત છે તેનો પણ વાચકવર્ગને નયલતા દ્વારા અભ્યાસ થશે. તેમના ગ્રંથોમાં અમુક વિલક્ષણ શૈલીથી શબ્દાવલી જોવા મળે છે. જેમ કે (જુઓ પૃષ્ઠ ૧૯૭૪ વગેરે) સુચના : ના બદલે સુના (શ્રુતજ્ઞાન) विणीओ ना पहले विणीदो (विनीतः) किइकम्मं ना पहले किदिअम्मं (कृतिकर्म) किरइ न। पहले कीरदे (क्रियते) છાયવ્વો ના બદલે વાલ્વો (ર્તવ્ય:) વેલ્વો ના બદલે દ્રવ્યો (જ્ઞાતવ્ય:) हिय-मिय-परिमिय भासा न। पहले हिद-मिद-परिमिद भासा (हित-मित-परिमित भाषा) राइणिए ना पहले रादिणिए (रात्निकः) ओमराइणिए न ५६से ऊणरादिणीए (अवमरात्निकः) મરડ ના બદલે મરતુ (બ્રિયતામ) વગેરે શબ્દાવલી પણ નયલતામાં ઉદ્ધત દિગંબરીય સંદર્ભોમાં જોવા મળશે. (૧૭) પુનરુક્તિ વિશે મજાની વાતો યદ્યપિ દાર્શનિક પરિભાષા અને વાદસ્થલીય બંધારણ મુજબ પુનરુક્તિ (એકની એક વાત ફરીથી કહેવી તે અથવા એક જ શ્લોક-ઉક્તિનું પુનરાવર્તન કરવું તે) દૂષણ ગણાય છે. તથાપિ વૈરાગ્યાદિ ભાવોની પરિપુષ્ટિ માટે તથા વિષયની દઢતા માટે પુનરુક્તિ દોષ તરીકે માન્ય નથી. માટે જ આપણા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004938
Book TitleDwatrinshada Dwatrinshika Prakran Part 1
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorYashovijay of Jayaghoshsuri
PublisherAndheri Jain Sangh
Publication Year2002
Total Pages478
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy