SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ 39 द्वात्रिंशिका • નલતાકારની હૃદયોર્મિ • તે જ રીતે સ્વ-પરદર્શનના અંકસંલગ્ન ગ્રંથોની સામાન્ય યાદી જોઈએ તો• એકાવલી • હૃદયપ્રદીપષત્રિશિકા, નિગોદ છત્રીસી, • ચતુઃ શરણપ્રકીર્ણક, ચતુર્વર્ગસંગ્રહ પુદ્ગલ છત્રીસી • પંચલિંગી પ્રકરણ, પંચસૂત્ર, પંચસંગ્રહ, અધ્યર્ધશતક પંચનિર્ચન્થી પ્રકરણ, પંચકલ્પભાષ્ય, • ચઉપમહાપુરુચરિયું પંચાધ્યાયી પ્રકરણ, પંચાસ્તિકાય, નીતિદ્વિષષ્ટિકા પંચતંત્ર, પ્રકરણ પંચિકા, નારદપંચરાત્ર • ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર પખંડાગમ શુકસતતિ, સપ્તતિકા, સંબોધ સપ્તતિકા, અષ્ટાધ્યાયી, અષ્ટાંગહૃદય, અષ્ટાંગ સંગ્રહ સમ્યકત્વ સપ્તતિકા નવતત્ત્વપ્રકરણ પડશીતિ કર્મગ્રન્થ દશવૈકાલિક સૂત્ર શતક કર્મગ્રન્થ, શતરુદ્ધસંહિતા • દ્વાદશાનુપ્રેક્ષા • પ્રબંધપંચશતી પંચદશી દુર્ગાસપ્તશતી, આર્યાસપ્તશતી • સ્તુતિચતુર્વિશતિકા ઉપદેશસાહસ્રી, અન્નામસહસ્રસમુચ્ચય, પદ્રનંદિ પંચવિંશતિકા, | વિષ્ણુનામસહસ્રસ્તોત્ર પરમજ્યોતિ પંચવિંશતિકા, પંચવિંશતિસ્તોત્ર, પરમાત્મપંચવિંશતિકા, પરમાનંદ પંચવિંશતિપ્રકરણ.... સ્વ-પરદર્શનના “શતક' પદાંકિત ગ્રંથોનો વિચાર કરીએ તો વૈરાગ્યશતક, યોગશતક, ઈન્દ્રિયપરાજયશતક, સમાધિશતક, અવદાનશતક, ચાણક્યશતક, પ્રતિમાશતક, આભાણશતક, દેશનાશતક, વૈરાગ્યરસાયણ શતક, ધ્યાનશતક, સામ્યશતક, સમતાશતક, વિધિશતક, નીતિશતક, વિજ્ઞાનશતક, જિનશતક, ષષ્ટિશતક, સભારંજનશતક, શૃંગારશતક વગેરે ઢગલાબંધ ગ્રંથો મળે છે. પ્રસ્તુત ગ્રંથનું નામ પણ અંકશાસ્ત્રસંલગ્ન છે. પ્રસ્તુત ગ્રંથમાં બત્રીસ પ્રકરણો છે. તથા પ્રત્યેક પ્રકરણમાં બત્રીસ શ્લોક દ્વારા મુખ્ય વિષયનું નિરૂપણ કરવામાં આવેલ છે. માટે તેનું નામ ‘ધાત્રિશ દ્વિત્રિશિકા પ્રકરણમાં છે. ગુજરાતીમાં બત્રીસ-બત્રીસી ગ્રંથ પણ કહેવાય છે. મુખ્યત્વે આગમગ્રંથો, યોગગ્રંથો, આચારગ્રંથો, પ્રકરણગ્રંથો અને દાર્શનિક ગ્રંથોના પદાર્થોનું સંકલન અને તેનું વિશદીકરણ આ ગ્રંથરત્નમાં કરવામાં આવેલ છે. તેથી બત્રીસીના મૂળ શ્લોકરૂપે ઘણીવાર યોગબિન્દુ, યોગશાસ્ત્ર, યોગદષ્ટિસમુચ્ચય, ષોડશક વગેરે સ્વદર્શનના ગ્રંથોના શ્લોકો ઉદ્ધત કરેલા છે. કયાંક મનુસ્મૃતિ, ગોપેન્દ્રાચાર્ય, મહર્ષિ પતંજલિ વગેરે પરદર્શનીઓના પણ શ્લોકો મૂળ ગ્રંથમાં શ્લોકરૂપે લીધેલ છે. તે જ રીતે ઓઘનિર્યુક્તિ, પિંડનિર્યુક્તિ વગેરેની પ્રાકૃત ગાથાઓની સંસ્કૃત છાયા જેવું કરીને પણ તેને મૂળ ગ્રંથમાં શ્લોકરૂપે ગૂંથી લીધેલ છે. તે સિવાયના શ્લોકો તદન નવા બનાવીને મૂળ ગ્રંથમાં મહોપાધ્યાયજી મહારાજે મૂકેલ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004938
Book TitleDwatrinshada Dwatrinshika Prakran Part 1
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorYashovijay of Jayaghoshsuri
PublisherAndheri Jain Sangh
Publication Year2002
Total Pages478
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy