SearchBrowseAboutContactDonate
Page Preview
Page 410
Loading...
Download File
Download File
Page Text
________________ • जगत्कर्तृत्ववादारम्भः • २३७ इत्थमिति । इत्थं ध्वस्तदोषत्वेनैव महत्त्वसिद्धौ जगदकर्तृत्वेऽपि सति भगवतः अमहत्त्वं निराकृतं, जगत्कर्तृत्वस्य क्वचिदप्यसिद्धेश्च । न च ' क्षित्यादिकं सकर्तृकं, कार्यत्वात्, घटादिवत्' इत्यनुमानात्तत्सिद्धिः, अप्रयोजकत्वात् । 'कार्यत्वेन 'कर्तृत्वेन च कार्यकारणभावस्य विपक्षबाधकस्य तर्कस्य सत्त्वान्नाऽप्रयोजकत्वमिति ध्वस्तदोषत्वेनैव हेतुना 'वीतरागो महान् ध्वस्तदोषत्वात्, यन्नैवं तन्नैवं यथा मुग्धजनः' इत्यनुमानात् महत्त्वसिद्धौ = वीतरागे महत्त्वसाध्यकानुमितौ सत्यां जगदकर्तृत्वेऽपि = जगत्कर्तृत्वविरहेऽपि सति भगवतः अमहत्त्वं नैयायिकाऽऽक्षिप्तं महत्त्वशून्यत्वं निराकृतं मन्तव्यम्, जगत्कर्तृत्वस्य क्वचिदपि आत्मनि असिद्धेः प्रमाणतोऽप्रतीतेः । न च ' क्षित्यादिकं सकर्तृकं कार्यत्वात् घटादिवत्' इत्यनुमानात् क्षित्यादिकर्तुः सिद्धौ अस्मदादिषु तत्कर्तृत्वबाधात् परिशेषन्यायात् तत्सिद्धिः = ईश्वरसिद्धिरिति नैयायिकेन वक्तव्यम्, अप्रयोजकत्वात् = विपक्षबाधकतर्कशून्यत्वात् । अस्तु क्षित्यादिकं कार्यं मास्तु सकर्तृकं तर्हि को दोषः ? इत्येवमुद्भाविते सति नैयायिकेन किमपि बाधकमुपदर्शयितुं न पार्यत इति नैतादृशानुमानादीश्वरसिद्धिरिति भावः I अथ कार्यत्वेन कर्तृत्वेन च कार्यकारणभावस्य विपक्षबाधकस्य तर्कस्य सत्त्वात् नाप्रयोजकत्वम् । * જગક્તૃત્વમીમાંસા # ટીકાર્થ :- નિત્યનિર્દોષતાના બદલે ધ્વસ્તદોષત્વરૂપે = દોષધ્વંસવત્ત્વરૂપે વીતરાગમાં મહત્ત્વની સિદ્ધિ થવાના લીધે ‘વીતરાગ જગત્કર્તા ન હોવાથી મહાન નથી' આવી તૈયાયિકમાન્યતાનું પણ ખંડન થઈ ગયું. કારણ કે જગત્કર્તૃત્વ ક્યાંય પણ પ્રસિદ્ધ નથી. ધરતી, પર્વત વગેરેના કોઈ ઉત્પાદક નથી. નૈયાયિક :- ‘ક્ષિતિ વગેરે સકર્તૃક = કર્તુજન્ય છે. કારણ કે તે કાર્ય છે. જે જે કાર્ય હોય તેના કોઈકને કોઈક તો અવશ્ય કર્તા હોય. જેમ કે ઘટ, પટ વગેરે. જેમ ઘડો કાર્ય હોવાથી તેના કારણ તરીકે કુંભાર સિદ્ધ થાય છે. તેમ ધરતી, પર્વત વગેરે પણ કાર્ય હોવાથી તેના કર્તારૂપે ઈશ્વર સિદ્ધ થશે. આમ કાર્યત્વ હેતુ દ્વારા સત્કૃત્વ સાધ્યની સિદ્ધિ થવાથી તેના ઘટકરૂપે ઈશ્વર સિદ્ધ થશે. જન્યત્વઅનુમાન અપ્રયોજક * સ્યાદ્વાદી :- નૈયાયિકની ઉપરોક્ત વાત વ્યાજબી નથી. કારણ કે કાર્યત્વહેતુ સતૃત્વની કર્તૃજન્યત્વની સિદ્ધિ કરવામાં અપ્રયોજક છે. અર્થાત્ ધરતી, પર્વત, વાદળ ભલે કાર્યસ્વરૂપ હોય. પરંતુ તે કર્તુજન્ય ન હોય તો શું વાંધો ? આ પ્રશ્નનો કોઈ જવાબ નૈયાયિક પાસે નથી. આથી કાર્ય હોવા માત્રથી ધરતી, પર્વત વગેરેને કર્તુજન્ય માની ન શકાય, તેથી તેના કર્તા તરીકે ઈશ્વરની સિદ્ધિ કેવલ કાલ્પનિક છે. વાસ્તવિક નહિ. = = Jain Education International નૈયાયિક :- જે જે કાર્ય હોય તે તે કર્તુજન્ય હોય. તેના કોઈને કોઈ કર્તા અવશ્ય હોય. આ કાર્યકારણભાવ પ્રસિદ્ધ છે. અર્થાત્ કાર્યત્વરૂપે કાર્યમાત્ર પ્રત્યે કર્તૃત્વરૂપે કર્તા કારણ છે. આ કાર્યકારણભાવના આધારે ધરતી, પર્વત વગેરે કાર્યસ્વરૂપ હોવાના લીધે તેના કોઈક કર્તા અવશ્ય હોવા જોઈએ. જો ધરતી, પર્વત વગેરે કાર્ય હોવા છતાં તેના કોઈ જ કર્તા ન હોય તો ‘કર્તૃત્વરૂપે કર્તા એ જ કાર્યત્વરૂપે ઉત્પન્ન થનાર કાર્યનું કારણ છે'- આવો ઉપરોક્ત કાર્યકારણભાવ જ ભાંગી પડશે. આમ ધરતી વગેરે કાર્ય છુ. ઇસ્તાવશે ‘ન' કૃતિ ત્રુટિìશુદ્ધવ પાઠ: = For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004938
Book TitleDwatrinshada Dwatrinshika Prakran Part 1
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorYashovijay of Jayaghoshsuri
PublisherAndheri Jain Sangh
Publication Year2002
Total Pages478
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy