SearchBrowseAboutContactDonate
Page Preview
Page 363
Loading...
Download File
Download File
Page Text
________________ १९२ गुणरागस्यावश्यकर्तव्यता • द्वात्रिंशिका - ३/३२ ते च चारित्र - सम्यक्त्व-मिथ्यादर्शनभूमयः । अतो द्वयोः प्रकृत्यैव वर्तितव्यं यथाबलम् ।।३१।। इत्थं मार्गस्थिताचारमनुसृत्य प्रवृत्तया । मार्गदृष्ट्यैव लभ्यन्ते परमानन्दसम्पदः ।। ३२ ।। जस्स पुरिसस्स । आतित्थयरपयाओ न दुल्लहा तस्स रिद्धीओ ।। ← ( गुणा. कु. २) इत्युक्तमिति भावनीयम् । गुणानुरागमन्तरेण क्रियमाणस्यापि विपुलतपःस्वाध्यायादेरपि निष्फलत्वात् साधुषु गुणरागी मध्यमबुद्धिः । तदुक्तं गुणानुरागकुलके जइ वि चरसि तवं विउलं, पढसि सुयं, करिसि विविहकट्ठाई । ન ધરતિ મુળાનુરામં પરેતુ, તા નિતં સવતં || ć (ગુ.જી.) તિ । વ્રતે → હરફ અનૂ वि परगुणे, गुरुअम्मि वि णिअगुणे ण संतोसो । सीलस्स विवेअस्स अ सारमिणं एत्तिअं चेव । । ← (गौ.व.७६) इति गौडवधसूक्तिरपि स्मर्तव्या । साधुषु गुणद्वेषी च अधमबुद्धिः, सकलगुणानुबन्धोन्मूलनात्। परनिन्दाया गुणाऽग्रहण-दोषग्रहणप्रयुक्तत्वमेव । अत एव तत्परिहारः कुवलयमालायां मा कस्स वि कुण जिंद, होज्जसु गुणगेण्हणुज्जुओ णिययं ← (कु.मा. अनुच्छेद-८५) इत्येवमावेदित उद्योतनसूरिમિરિતિ માવનીયમ્।।૩/૩૦|| • 'ते चेत्यादि कारिकाद्वितयं सुगमम् । नवरं सज्ज्ञान-क्रियालक्षणमोक्षमार्गगमनोत्तरकालभाव्यद्वितीयानौपाधिकसुखलक्षण-परमानन्दवैभव कामनाऽनुविद्धगुणरागादिशालिभिः मोक्ष - मार्गदृष्टि-रुच्योः शुद्धि-वृद्ध्यादिना स्वशक्तिमनिगुह्य मार्गस्थिताऽऽचारप्रवणतया भाव्यमित्युपदेशोऽत्र लभ्यत इति शम् ।।३/३१-३२। સાધુ પ્રત્યે ગુણરાગી હોય તે મધ્યમબુદ્ધિવાળા અને સાધુ પ્રત્યે દ્વેષી હોય તે અધમબુદ્ધિવાળા છે. આ વાત શાસ્ત્રમાં સ્પષ્ટ સંભળાય છે. ગુણવાન છે તે ચારિત્રની ભૂમિકાએ રહેલ છે, ગુણાનુરાગી છે તે સમકિતની ભૂમિકાએ રહેલો છે અને ગુણદ્વેષી છે તે મિથ્યાત્વની ભૂમિકાએ રહેલા છે. માટે પોતાની શક્તિ મુજબ ચારિત્ર કે સમકિતની ભૂમિકાસ્વરૂપ ગુણી કે ગુણાનુરાગી એ બે પ્રકારમાં જ સ્વભાવથી રહેવું. આ રીતે માર્ગસ્થ સુસાધુના આચારને અનુસરીને પ્રવૃત્ત થયેલી માર્ગદ્રષ્ટિથી જ પરમાનંદની = મોક્ષની સંપત્તિ સંપ્રાપ્ત થાય છે. (૩/૨૯-૩૦-૩૧-૩૨) ટીકાર્થ :- આ ચાર ગાથાઓ સ્પષ્ટ હોવાથી તેની વ્યાખ્યા ટીકાકારશ્રીએ કરેલ નથી. (૩/૨૯૩૦-૩૧-૩૨) * સંવિગ્નપાક્ષિક વિશે મીમાંસા છે વિશેષાર્થ :- ‘જ્ઞાન-ક્રિયાપ્યાં મોક્ષ:' આ સૂત્ર મુજબ આ બત્રીસીના પ્રથમ શ્લોકમાં અનુક્રમે જિનવચન અને સંવિગ્ન અશઠ ગીતાર્થ સાધુના આચરણને મોક્ષમાર્ગ જણાવ્યો. જ્યારે પ્રસ્તુત ઉપરોક્ત શ્લોકોમાં જિનવચન મુજબ કે સંવિગ્નગીતાર્થઆચરણ મુજબ યથાશક્તિ પ્રતિજ્ઞા મુજબ આરાધના કરનાર (૧) સાધુ અને (૨) શ્રાવકને તેમજ વીર્યંતરાયના ઉદયથી પ્રતિજ્ઞા મુજબ આચરણ ન થઈ શકવા છતાં પોતાની શિથિલતાનો બચાવ કર્યા વિના જિનવચન અને સંવિગ્નગીતાર્થઆચરણની શુદ્ધપ્રરૂપણા કરનાર (૩) સંવિગ્નપાક્ષિક- આ ત્રણને મોક્ષમાર્ગ જણાવેલ છે. આ ત્રિવિધ મોક્ષમાર્ગની વાત માર્ગ અને માર્ગીમાં અભેદઉપચાર કરવા દ્વારા સમજવી. માટે દ્વિવિધ મોક્ષમાર્ગ અને ત્રિવિધ મોક્ષમાર્ગ બતાવવામાં કોઈ વિરોધ નથી. એ ધ્યાન રાખવું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004938
Book TitleDwatrinshada Dwatrinshika Prakran Part 1
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorYashovijay of Jayaghoshsuri
PublisherAndheri Jain Sangh
Publication Year2002
Total Pages478
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy