SearchBrowseAboutContactDonate
Page Preview
Page 341
Loading...
Download File
Download File
Page Text
________________ १७० • ગામો TFસ્થાતિગુરુતા • द्वात्रिंशिका-३/२१ वदन्तः प्रत्युदासीनान् परुषं परुषाशयाः । विश्वासादाकृतेरेते महापापस्य भाजनम् ।।२०।। वदन्त इति । उदासीनान् = मध्यस्थान् शिक्षापरायणान् प्रति परुषं 'भवन्त एव सम्यक्त्रियां न कुर्वते कोऽयमस्मान् प्रत्युपदेशः' इत्यादिरूपं वचनं वदन्तः परुषोऽज्ञानावेशादाशयो येषां ते तथा (=परुषाशयाः), एते आकृतेः = आकारस्य विश्वासान्महापापस्य परप्रतारणलक्षणस्य भाजनं भवन्ति, पामराणां गुणाभासमात्रेणैव स्खलनसम्भवात् ॥२०॥ ये तु स्वकर्मदोषेण प्रमाद्यन्तोऽपि धार्मिकाः । संविग्नपाक्षिकास्तेऽपि मार्गान्वाचयशालिनः ॥२१॥ आकारस्य = बाह्यरजोहरणादिसाधुवेशस्य बाह्यशुद्धोञ्छाधुग्रविहारलक्षणस्य च लोकोत्तरगुणाऽऽभासस्य विश्वासात् । शिष्टं स्पष्टम् । नवरं प्रकृते → जानता तु कृतं पापं, गुरु सर्वं भवत्युत - (म.भा. शांतिपर्व-३५/४५) इति महाभारतवचनमपि यथातन्त्रमनुयोज्यम् ।।३/२०॥ शिथिलविहारिणां गुरुकुलवासत्यागेन शुद्धोञ्छादिद्वारा संविग्नंमन्यानामगीतार्थयतीनाञ्च हेतु-स्वरूप હ ઠગ સાધુ દંડાય છે ગાથાર્થ - મધ્યસ્થ વ્યક્તિ પ્રત્યે કઠોર આશયવાળા થઈને કઠોર બોલતા આ સ્વચ્છંદી સાધુઓ બાહ્ય આકારના વિશ્વાસથી મહાપાપના ભાગીદાર બને છે. (૩૨૦) ટીકાર્થ:- જો કોઈ મધ્યસ્થ માણસ આ સ્વચ્છંદી સાધુઓને શિથિલાચાર છોડવાની હિતશિક્ષા આપે તો અજ્ઞાનના-મોહના આવેશને લીધે કઠોર આશયવાળા થઈને સ્વચ્છંદી સાધુઓ મધ્યસ્થ માણસને જ કઠોરતાથી ખખડાવી નાંખે કે તમે જ બરાબર ધર્મક્રિયા નથી કરતા. અમને શું સલાહ આપવા નીકળ્યા છો ?” બાહ્ય આકારથી = વેશથી આ સ્વચ્છંદી સાધુઓ આરાધક લાગે છે, આરાધક ગીતાર્થ સાધુઓ જેવા જ લાગે છે. તેથી તેમના પ્રત્યે લોકો સાધુ તરીકે વિશ્વાસ રાખે છે. આ વિશ્વાસના લીધે જ સ્વચ્છેદ સાધુઓ બીજાને ઠગવાના પાપના ભાગીદાર બને છે, કારણ કે પામર એવા બાલ જીવો તો ગુણના બાહ્ય દેખાવ માત્રથી જ ભોળવાઈને અલના પામે તેવી ઘણી સંભાવના છે.(૩/૨૦). વિશેષાર્થ :- પ્રસ્તુત શ્લોકના ઉત્તરાર્ધનો આશય એ છે કે અગીતાર્થ સ્વચ્છંદી ગચ્છબાહ્ય સાધુઓમાં સાચું સાધુપણું ન હોવા છતાં તેઓ સાધુવેશ ધારણ કરે છે. તેઓનો બાહ્ય દેખાવ, વેશ, આચાર વગેરે ભાવસાધુ જેવા લાગવાથી બાલ જીવો તેમના પ્રત્યે ખેંચાય છે, વિશ્વાસ રાખે છે. તેમની દોરવણી મુજબ મુગ્ધ જીવો આચરણ કરે છે કે જે આચરણ મોક્ષમાર્ગ સાથે હકીકતમાં નિસ્બત ધરાવતી નથી. આથી બાલ જીવો ભવિષ્યમાં મોક્ષમાર્ગથી દૂર ફેંકાઈ જાય છે. સાધુ તરીકે વિશ્વાસ રાખીને મુગ્ધ જીવોએ સ્વચ્છંદી સાધુઓની જે વાતને જિનવાણી તરીકે સ્વીકારી તેનાથી વાસ્તવમાં તેમને નુકશાન ન થાય છે. “અમને આ સાધુની વાતનો સ્વીકાર, અમલ મોક્ષમાર્ગે જરૂર આગળ વધારશે.'- આ પ્રમાણે બાલ જીવો જે વિશ્વાસ સ્વચ્છંદી સાધુઓ ઉપર રાખે છે તેનાથી તેઓ ઠગાય છે. આમ ભોળા જીવોને ઠગવાનું ભયંકર પાપ આ સ્વચ્છંદી સાધુઓ બાંધે છે. (૩/૨૦) શિથિલાચારી અને ઉગ્રસંયમી બનવાના આશયથી ગચ્છબાહ્ય થયેલા અગીતાર્થોના હેતુ-સ્વરૂપફલને જણાવી સંવિગ્નપાક્ષિકને ઉદેશીને ગ્રન્થકારશ્રી જણાવે છે કે – ગાથાર્થ :- પોતાના કર્મના દોષથી પ્રમાદ કરવા છતાં પણ ચારિત્રધર્મ પ્રત્યે શ્રદ્ધાવાળા જે સાધુઓ સંવિગ્નપાક્ષિક બને છે તેઓ પણ મોક્ષમાર્ગના અન્વાચયથી શોભે છે. (૩/૨૧) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004938
Book TitleDwatrinshada Dwatrinshika Prakran Part 1
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorYashovijay of Jayaghoshsuri
PublisherAndheri Jain Sangh
Publication Year2002
Total Pages478
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy