SearchBrowseAboutContactDonate
Page Preview
Page 317
Loading...
Download File
Download File
Page Text
________________ १४६ • મામાનુમાનત્રયોનનમ્ • द्वात्रिंशिका-३/४ સિદ્ધ કૃતિ દ્રવ્યમ્ રૂ / सूत्रे सद्धेतुनोत्सृष्टमपि क्वचिदपोद्यते । हितदेऽप्यनिषिद्धेऽर्थे किं पुनर्नास्य मानता ॥४॥ __ सूत्र इति । सूत्रे = आगमे उत्सृष्टमपि = उत्सर्गविषयीकृतमपि 'सद्धेतुना = पुष्टेनालम्बनेन क्वचिदपोद्यते = अपवादविषयीक्रियते । हितदेऽपि = इष्टसाधनेऽपि अनिषिद्ध = सूत्रावारिते अर्थे व्यवहारप्रामाण्य-प्रवर्तकतादिसर्वसामञ्जस्येऽपि आगमानुमानं = शिष्टाचारपक्षकाऽऽगममूलकत्वसाध्यकानुमानं भगवद्बहुमानद्वारा = जिनवचनबहुमानद्वारेण समापत्तिसिद्धये = पूर्वोक्तजिनसमापत्तिसिद्धिकृते (द्वा.द्वा.२/ ર૧/9.૭૨૦) ઉપયુત તિ દ્રષ્ટવ્યમ્ |ીરૂ/રૂા. आगमिकविधिवचनस्येव शिष्टाचारस्यापि प्रमाणत्वमेवेति दृढयन्नाह- 'सूत्र'इति। स्पष्टार्था એટલે ગ્રન્થકારશ્રી કહે છે કે વાસ્તવમાં તો બળવાન એવા શિષ્ટાચારથી જ ઈષ્ટસાધનતારૂપ વિધ્યર્થનો નિશ્ચય થઈ જાય છે. (દા.ત. “ઝોળીમાં ગોચરી લેવી તે ઈષ્ટસાધન છે, કારણ કે તે બળવાન એવા શિષ્ટાચારસ્વરૂપ છે. જેમ કે દશવિધ યતિધર્મનું પાલન.” આ અનુમાન જ ઈષ્ટસાધનતાનું જ્ઞાન કરાવી દેશે. આથી “આગમબોધિત ઈષ્ટસાધનતા ને સાધ્ય બનાવવાની આવશ્યકતા નથી. શિષ્ટાચારનું ઉપપત્તિયુક્ત યુક્તિયુક્ત = બળવાન એવું જે વિશેષણ છે તેનાથી અંધપરંપરાશકાનું નિરાકરણ થઈ જશે.) તેમ છતાં આગમાનુમાન કરાય છે તે ભગવબહુમાન દ્વારા સમાપત્તિની સિદ્ધિ માટે જાણવું. (૩/૩) વિશેષાર્થ :- બીજી બત્રીસીના ૨૫ મા શ્લોકમાં જે સમાપત્તિની વાત કરી હતી કે “જિનાજ્ઞાન આદર દ્વારા ભગવાન હૃદયસ્થ થતાં સમાપત્તિ પ્રાપ્ત થાય છે.” પ્રસ્તુતમાં સંવિગ્નગીતાર્યાચરણ દ્વારા ઈષ્ટસાધનતાનો તે તે જીતવ્યવહારમાં બોધ થવા દ્વારા પ્રવૃત્તિ શક્ય હોવા છતાં “જિનવચનબોધિત” આવું જે ઈષ્ટસાધનતાનું વિશેષણ લગાવેલ છે તે જિનાજ્ઞાના સ્મરણ અને આદર માટે જાણવું. જીવ્યવહારમાં Qષ્ટસાધનતાનો બોધ કરીને પ્રવૃત્તિ કરવામાં જિનાજ્ઞાનું સ્મરણ કે તેના પ્રત્યે આદર આવવાનું સામાન્યથી શક્ય બનતું નથી. તેથી જિનેશ્વર ભગવંત હૃદયસ્થ ન બની શકે અને સમાપત્તિ પણ અશક્ય બને. જીતવ્યવહારમાં પ્રવૃત્તિ કરતાં કરતાં સમાપત્તિની પણ પ્રાપ્તિ થાય તે માટે “જિનાગમબોધિત” આવું ઈષ્ટસાધનતાનું વિશેષણ લગાવેલ છે. સમાપત્તિનું પ્રયોજન હોવાથી વ્યર્થ વિશેષણ દોષ સાધ્યકોટિમાં લાગવાની શક્યતા રહેતી નથી. (૩૩) $ જીતવ્યવહાર પણ પ્રમાણ છે ગાથાર્થ - આગમમાં ઉત્સર્ગ માર્ગે જણાવેલ વિષય પણ પુષ્ટાલંબનથી અપવાદનો વિષય બની જાય છે. તો હિતકારી પણ અનિષિદ્ધ એવા વિષયમાં જીતવ્યવહારને પ્રમાણ કેમ ન કહેવાય ?(૩/૪) ટીકાર્ય :- જિનાગમમાં વિધિ કે નિષેધ રૂપે જે ચીજ ઉત્સર્ગમાર્ગથી નિર્મીત કરેલ હોય તે પણ પુષ્ટ આલંબન સ્વરૂપ સમ્યક્ હેતુ દ્વારા નિષેધ કે વિધિરૂપે અપવાદનો વિષય બની જાય છે. (અર્થાત્ ઉત્સર્ગ માર્ગથી જેનું (એકાસણાનું) વિધાન કરાયું હોય તેનો જ પુષ્ટ આલંબનથી અપવાદમાર્ગે નિષેધ થાય છે અને ઉત્સર્ગથી જેનો નિષેધ (સ્થિરવાસ) થયેલ હોય તેનું જ સકારણ અપવાદથી વિધાન કરવામાં આવે છે. આમ ઉત્સર્ગમાર્ગથી અપવાદમાર્ગનું આચરણ સ્પષ્ટ રીતે વિરુદ્ધ બને છે. છતાં અવસરે ૨. હૃસ્તા “સિદ્ધ ત્યશુદ્ધ: પાઠ: | ૨. હૃસ્તાર્શે “રૂદ' રૂતિ નાસ્તિ | For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.004938
Book TitleDwatrinshada Dwatrinshika Prakran Part 1
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorYashovijay of Jayaghoshsuri
PublisherAndheri Jain Sangh
Publication Year2002
Total Pages478
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy