SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ • उपाधिविचारः . द्वात्रिंशिका-१/३१ अथ 'यद्धर्मविशिष्टं यद्वस्तु निजस्वरूपं जहाति स धर्मस्तत्रोपाधिरिति नियमाद् ‘वर्जनाऽभिप्रायविशिष्टा हि जीवविराधना जीवघातपरिणामजन्यत्वं संयमनाशहेतुं परित्यजतीति भावार्थपर्यालोचनादनुपहितविराधनात्वेन प्रतिबन्धकत्वं 'लभ्यते, इत्युपहितायास्तस्याः प्रतिबन्धकाभावत्वमक्षतमिति चेत् ? पूर्वपक्षयति- अथ यद्धर्मविशिष्टं यद्वस्तु निजस्वरूपं जहाति स धर्मः तत्र वस्तुनि उपाधिः यथा स्वसमीपस्थजपाकुसुमगतरक्तिमाप्रतिबिम्बविशिष्टं स्फटिकादिकं वस्तु नैर्मल्यादिलक्षणं निजस्वरूपं परित्यजतीति रक्तिमाप्रतिबिम्बलक्षणो धर्मः स्फटिकादावुपाधिः इति नियमात् वर्जनाभिप्रायविशिष्टा हि जीवविराधना जीवघातपरिणामजन्यत्वं = स्वनिरूपितजन्यतासम्बन्धेन जीवघातपरिणामविशिष्टत्वलक्षणं संयमनाशहेतं स्वस्वरूपं परित्यजति इति 'वर्जनाभिप्रायो जीवविराधनायामुपाधिः; जीवघातपरिणामशुन्या जीवविराधना हि वर्जनाभिप्रायोपहिता निर्जराहेतुः' इत्येवं भावार्थपर्यालोचनात् अनुपहितविराधनात्वेन = वर्जनाभिप्रायलक्षणोपाधिशून्यविराधनात्वेन रूपेण जीवविराधनायां निर्जरायाः प्रतिबन्धकत्वं लभ्यते, तदानीं जीवघातपरिणामजन्यत्वात्मकस्य विराधनास्वरूपस्याऽविचलितत्वात् इति = हेतोः उपहितायाः = वर्जनाभिप्रायलक्षणोपाधियुक्तायाः तस्याः = जीवविराधनायाः वर्जनाभिप्रायविशिष्टविराधनात्वेन रूपेण निर्जरां प्रति प्रतिबन्धकाभावत्वं = प्रतिबन्धकाभावत्वलक्षणं हेतुत्वं स्वरूपेणैव अक्षतं = अव्याहतं, तदानीं वर्जनाभिप्रायेण संयमनाशहेतोः जीवघातपरिणामजन्यत्वात्मकस्य विराधनास्वरूपस्य प्रच्यवात् । इत्थञ्च वर्जनाभिप्रायविशिष्टा हि जीवविराधना जीवघातपरिणामजन्यत्वं संयमनाशहेतुं परित्यजति, तेन संयमपरिणामाऽनपायद्वारा वर्जनाभिप्रायजन्यां निर्जरां प्रति जीवविराधनाया अपि प्रतिबन्धकाऽभावत्वेन कारणताऽस्ति । ૨ વર્જનાભિપ્રાય શું વિરાધનાની ઉપાધિ બને ? હ पूर्वपक्ष :- अथ यद्धर्म । ०४ गुराधर्मथा विशिष्ट ४ वस्तु पोतार्नु स्व३५ छो3 ते गुराधर्म (= मातुs गुएराध) ते पस्तुमi Gul उपाय छे." मावो नियम छे. (म निर्माण टिनी બાજુમાં લાલ ગુલાબ મૂકવામાં આવે તો લાલ ગુલાબનું પ્રતિબિંબ સ્ફટિકમાં પડે છે. લાલાશનું પ્રતિબિંબ પડવાથી સ્ફટિક પોતાનું નિર્મળતાત્મક સ્વરૂપ છોડે છે. સ્ફટિકના મૌલિક સ્વરૂપનો ત્યાગ કરાવનાર લાલ પ્રતિબિંબ સ્વરૂપ આગંતુક ગુણધર્મ સ્ફટિકમાં ઉપાધિ કહેવાય છે. બરાબર આ જ રીતે વર્જનાભિપ્રાય એ જીવવિરાધનામાં ઉપાધિ બને છે. કારણ કે) વર્જનઅભિપ્રાયવિશિષ્ટ જીવવિરાધના ખરેખર જીવઘાતપરિણામજન્યત્વાત્મક પોતાના સ્વરૂપને છોડે છે. જીવઘાતપરિણામજન્યત્વ એ જ સંયમના નાશનો હેતુ છે. તે ન હોય તો નિર્જરા થવામાં કોઈ અડચણ ઉભી ન થાય. આનો ભાવાર્થ વિચારતાં એમ જણાય છે કે વર્ષના અભિપ્રાય ન હોય તો જ જીવવિરાધના નિર્જરાની પ્રતિબંધક બને. વર્જનાભિપ્રાય નામની ઉપાધિથી = આગંતુક ગુણધર્મથી યુક્ત એવી જીવવિરાધના નિર્જરાની પ્રતિબંધક નથી. (આમ અપવાદપદે વિધિ, યતનાપૂર્વક સાધુ ભગવંતો નદી ઉતરવા વગેરેની ક્રિયા કરે છે ત્યારે વર્જનાભિપ્રાયથી યુક્ત હોવાથી જીવવિરાધના નિર્જરાની પ્રતિબંધક નથી.) આમ “વર્જનાભિપ્રાયસ્વરૂપ ઉપાધિથી યુક્ત (= ઉપહિત) એવી જીવવિરાધના નિર્જરા પ્રત્યે પ્રતિબંધક નથી' એમ વિના ખચકાટે સિદ્ધ થાય છે. १. मुद्रितप्रतौ ‘लभते' इत्यशुद्धः पाठः । Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004938
Book TitleDwatrinshada Dwatrinshika Prakran Part 1
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorYashovijay of Jayaghoshsuri
PublisherAndheri Jain Sangh
Publication Year2002
Total Pages478
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy