________________
૧૨૬
જૈન ધર્મ
કહેવામાં આવે છે કે કર્મની સત્તા વિદ્યમાન હોવા છતાં તે દ્બાયેલ-ઢકાયેલ રહે.
૯. નિવૃત્તિ ગુણસ્થાનક—અપૂર્વ કરણમાં બતાવેલા અધ્યવસાય કરતાં કંઈક વધારે સ્પષ્ટ ઉજવલ આત્માનાં પરિણામ થાય છે કે, જેથી મેહના ક્ષય અથવા ઉપશમ થવા લાગે છે.
૧૦. સૂક્ષ્મ સપરાય—સંપરાય શબ્દના અર્થ જૈન દૃષ્ટિએ ક્રોધ-માન-માયા-લાભ એ ચાર કષાય છે. મહુનીય કર્મના ક્ષય અથવા ઉપશમ થતાં બહુ જ અલ્પાંશે લેભ કષાય રહી જાય, તે વખતની સ્થિતિમાં આ ગુણસ્થાનક પ્રાપ્ત થયું કહેવાય.
૧૧. ઉપશાન્ત મેાહુ—પૂર્વ ગુણસ્થાનામાં માહના ઉપશમ શરૂ થાય છે, પછી તે જ્યારે પૂર્ણતયા મેાહનીય કર્મ ઉપશાન્ત' અને અર્થાત્ મેાહનીય કર્મીને સથા ઢાંકી દે, ત્યારે આ ગુણસ્થાન પ્રાપ્ત થયું કહેવાય.
૧૨. ક્ષીણ માહુ—મેહને માવવાની ક્રિયા ચાલુ હતી, પરંતુ મેાહને ક્ષય કરવાના પ્રયત્ન ચાલુ થતાં જ્યારે સંપૂર્ણ માહુના ક્ષય કરી નાખવામાં આવે ત્યારે આ ગુણસ્થાન પ્રાપ્ત થયું કહેવાય.
"
:
6 ઉપશાન્ત ” અને “ ક્ષય ’માં અન્તર એ છે કે કમ નાં પુદ્ગલા કાઈ કારણવશ ખાયેલાં–ઢંકાયેલાં રહે, પરન્તુ તે ક વિદ્યમાન હાવાથી ગમે ત્યારે પણ ઉયમાં આવી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org