SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ XIV પેજ નં. વિષય ૨૧૯ ૧૪ ઘોડે ચઢી મહેલે પહોંચાય-૧૫ લિંગધારીનો વ્ય૦ અશુદ્ધ-૧૬ નિશ્ચય ધર્મ ચૌદમાને અંતે. નવીનમત એ જૈનેતર મત શાથી ? ૨૨૧ ૧ શુભ-વિકલ્પ અને પ્રવૃત્તિને મોક્ષ-હેતુ માનવામાં મિથ્યાત્વ કહે છે.-૨ બાહ્ય પંચાચારને નકામા કહે છે.-૩ દેવગુરુશાસ્ત્રને અનુપકારી કહે છે-૪ શુભાશુભ નિમિત્તોની અસર નથી માનતા-૫ પુણ્ય પણ નકામું કહે છે-૬ એકાંતે ભવિતવ્યતા, નિયત ક્રમબદ્ધ પર્યાયની કારણતા માને છે-૭ સમ્યજ્ઞાનને જ ધર્મ કહે છે-૮ પર્યાયદષ્ટિ નહિ પણ માત્ર દ્રવ્યદૃષ્ટિને જરૂરી ગણે છે. આત્માની અવનતિ-ઉન્નતિનો ઇતિહાસ ૨૨૩ . આત્માનું અસલી સ્વરૂપ-મોક્ષ-સંસાર શું ?-સંસાર કોનો ? સાચો કે ભ્રમ ?-કર્મની અસર વિના અશુદ્ધિ નહિ, પરાધીનતા નહિ, વેદન નહિ. ૨૩૧ સંસાર ને કર્મ ક્યારથી ?-કારણો શા ? અનાદિ કેમ ? અનાદિનો અંત હોય ? અંતના સાધન ? મોક્ષનું પ્રથમ સાધન? ૨૩૪ સંસારનું કરુણ બયાન-નિગોદ-પુદ્ગલ પરા૦-જીવ ઉંચો કેમ આવ્યો ?-ભવોનાં દુઃખ-એ જીવના ન માનતો નવીનમત ! ૨૪૦ એની બીજી ભૂલ : સંસારહેતુ તરીકે પુણ્ય ક્રિયા માને છે. સંસાર તો સંજ્ઞા-લગની, કષાય-લાગણીને, પાપકરણી છે-નવીનમતે ભયંકર દોષો ! ૨૪૨ બે પ્રવેશ કઠીન : વ્યવહાર રાશી અને ચ૨માવર્ત. ૨૪૩ અચરમાવર્તે ધર્મક્રિયા નિષ્ફળ શાથી? મોક્ષદષ્ટિ ક્યારે? કેવી રીતે જાગે? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004933
Book TitleNischaya Vyavahara
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy