SearchBrowseAboutContactDonate
Page Preview
Page 265
Loading...
Download File
Download File
Page Text
________________ જડતા આવશે. તે પ્રમાણે કર્યું અને પછી વિદ્વાનો તેના ભાવને સમજવા લાગ્યાં અને ક્રમશઃ ધૈર્ય વિચાર પ્રકરણ, શ્રી વિજય પ્રશસ્તિ, ખંડન ખડખાદ્ય, નૈષધીય ચરિત મહાકાવ્ય વિગેરે અગાધ પાંડિત્ય થી પરિપૂર્ણ અનેક ગ્રંથોની રચના કરી. ૮) વિદ્યા પ્રાપ્તિ માટે સરસ્વતી સિદ્ધચંત્રશુભ દિવસે તામ્ર પત્ર ઉપર બનાવી, શુભ મુહૂર્ત સ્થાપન કરી દરરોજ અષ્ટગંધથી પૂજન કરી સાકરનું નૈવેદ્ય ધરવું. ખાસ કરીને નવરાત્રીના દિવસોમાં આરાધના કરવાથી શીઘ્ર ફળદાયી બને. આ યંત્ર વિદ્યાપ્રાપ્તિના તેજોરમી પ્રાપ્ત કરવા માટે છે. ૯) સરસ્વતી ચંદ્રમ્ ચિંતામણી મંત્રનું સ્વરૂપ - अवामावामार्धे सकलमुभयाकारघटनाद्, द्विधाभूतं रूपं भगवदभिधेयं भवति यत् । तदन्तर्मन्त्रं मे स्मर हरमयं सेन्दुममलं, निराकारं शश्वजप नरपते सिद्धयतु स ते॥ (નૈષધચરિત ૧૪/ ૮૫) આદિ અને અંતમાં છે (૬) પ્રણવથી યુકત, બે અકારોના સંયોગથી બંને પ્રકારે (‘ટ’ ‘એ પ્રકારે વિભક્ત અથવા બંને આકાર અર્થાત પ્રણવ (%) ના સંપુટીકરણથી બે આકારવાળું) શિવવાચક જે ( દાન એ રીતે) સ્વરૂપ થાય છે, તે રામ અર્થાતુ હકાર રેફાત્મક = નિરાકાર અર્થાતુ બંને મ કારોથી રહિત (કવલ વ્યંજન હકાર-રેફયુકત) { અને ચંદ્રથી યુકત એટલે કે એ સ્વરૂપવાલા, કલાયુકત , એ પ્રકારે (3હૈં 3)આ મારા ‘ચિંતામણી નામનાં સારસ્વત મંત્રનો હંમેશા માનસિક જપ કરવો. બે ત્રિકોણના સંયોગથી ષટકોણ સ્વરૂપ અને વચમાં (૩ ઈં ૩) થી યુકત જે હંમેશા આ મત્ર યંત્રની ઉપાસના કરે તેને તે સિદ્ધ થાઓ. અપૂર્વ વિદ્વતા પ્રાપ્ત થાય-બુદ્ધિ તીવ્ર બને. આ યંત્ર રવિપુષ્યના શુભયોગમાં બનાવી નીચેના ૭ મંત્રનો સવાલાખનો જાપ કરવો. | ૧૪ | ૨૧ | ૨૬ ॐ ह्रीं श्रीं चतुर्दशपूर्वेभ्यो ૨૮ | ૪૯૯ ૫૬ | નમો નમ: | મહાવિદ્યાવાન થાય. ૭) વિદ્યા યંત્રઃ આ યંત્રને સુગંધી દ્રવ્યથી ભોજપત્ર પર લખી જે વ્યકિત દરરોજ પૂજન કરે તે વ્યકિતને વિદ્યા અધિક પ્રાપ્ત થાય છે. ૧૩૦ | ૧૩૦ ૧૩૦ | ૧૩૦] ૧૩૦] ૧૩૦| ૧૩૦ હે . ये दवता ના, તા ૫. ૧૪ ૧૩૦ ૩૪ ૪૮ ૧૬ | ૩૦ | ૧૩૦ ૧૩૦ | ૪૬ - ૨૮ | ૩૨ | ૧૩૦ ૧૦ | ૧૪ ૧૨ ૨૬ ૧૩. ૪૦ | ૪૪ [ ૧૩૦ નિત્ય દર્શન પૂજન કરવા. ॐ ह्री हसौं हम्ल्यू हस्प्रे ॐ ऐं त्रिपुरशारदायै भैरव्यै देवतायै नमः। जाति पुष्प १२००० जाप दशांशेन होमश्च देवी प्रत्यक्षाभवति । ૧૩ o ૨૦ ૨૪ ૩૮ ૪૨ | ૬ | ૧૩૦ ૧૩૦ ૨૨ ] ૩૬ ] ૫૦ ૧૮ ૧૩૦ ૧૩૦ | ૧૩૦ ૧૩૦] ૧૩૦ ૧૩૦] ૧૩૦ ૧૩૦ १९३ For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.004932
Book TitleSachitra Saraswati Prasad
Original Sutra AuthorN/A
AuthorKulchandravijay
PublisherSuparshwanath Upashraya Jain Sangh Walkeshwar Road Mumbai
Publication Year1999
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy