________________
પદ
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત
[llી આઠ પ્રકારના જીવોની સાતમી પ્રતિપત્તિ છે
સંસારી જીવોના આઠ પ્રકાર છે–પ્રથમ સમયના નૈરયિક, અપ્રથમ સમયના નૈરયિક તે જ રીતે ૩-૪ તિર્યંચ, ૫-૬મનુષ્ય, ૭-૮દેવ.
પ્રથમ સમયગાળાની સ્થિતિ અને કાયસ્થિતિ એક સમયની છે. અપ્રથમ સમયવાળાની સ્થિતિ કાયસ્થિતિ એક સમય ઓછી છે. અંતર–તિર્યંચનું અનેક સો સાગર, શેષ સર્વનું વનસ્પતિકાલ. (૧) સહુથી થોડા પ્રથમ સમયના મનુષ્ય (૨) અપ્રથમ સમયના મનુષ્ય અસંખ્યાતગણી, (૩) પ્રથમ સયમના નૈરયિક અસંખ્યગણા (૪) પ્રથમ સમયના દેવ અસંખ્યગણા (૪) પ્રથમ સમયના તિર્યંચ અસંખ્યગણા, (૬) અપ્રથમ સમયના નૈરયિક અસંખ્યગણા (૭) અપ્રથમ સમયના દેવ અસંખ્યગણા (૮) અપ્રથમ સમયના તિર્યંચ અનંતગુણા.
‘નવ પ્રકારના જીવોની આઠમી પ્રતિપત્તિ સંસારી જીવોના નવ પ્રકાર છે– પૃથ્વીકાય, અષ્કાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય, બેઇન્દ્રિય, તેઈન્દ્રિય, ચૌરેન્દ્રિય, પંચેન્દ્રિય. શેષ વર્ણન પૂર્વવતું. અલ્પબદુત્વઃ- (૧) સર્વથી થોડા પંચેન્દ્રિય (ર) ચોરેન્દ્રિય વિશેષાધિક (૩) તેઈન્દ્રિય વિશેષાધિક (૪) બેઈન્દ્રિય વિશેષાધિક (૫) તેઉકાય અસંખ્યાતગણા (૬) પૃથ્વીકાય વિશેષાધિક (૭) અપ્લાય વિશેષાધિક (૮) વાયુકાય વિશેષાધિક (૯) વનસ્પતિ અનંત ગુણા.
'દસ પ્રકારના જીવોની નવમી પ્રતિપત્તિ
સંસારી જીવોના દસ પ્રકાર છે– (૧) પ્રથમ સમયના એકેન્દ્રિય યાવતુ (૧૦) અપ્રથમ સમયના પંચેન્દ્રિય. આ સર્વની સ્થિતિ, કાયસ્થિતિ, અંતર પૂર્વવતુ. અલ્પબદ્ભુત્વઃ- (૧) સર્વથી થોડા પ્રથમ સમયના પંચેન્દ્રિય (ર-૫) ચૌરેન્દ્રિય, તેઈન્દ્રિય, બેઈન્દ્રિય, એકેન્દ્રિય ક્રમશઃ વિશેષાધિક, અપ્રથમ સમયના પૂર્વવત્.
નવમી પ્રતિપત્તિ સંપૂર્ણ .
'. સંસારી જીવોનો પ્રથમ ખંડ સંપૂર્ણ !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org