________________
પર
પર
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત
'પાંચ પ્રકારના જીવોની ચોથી પ્રતિપત્તિ
૯
સંસારી જીવોના પાંચ પ્રકાર છે– એકેન્દ્રિય, બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચૌરેન્દ્રિય, પંચેન્દ્રિય. તેની સ્થિતિ, કાયસ્થિતિ, અંતર અને અલ્પબદુત્વ આ પ્રમાણે છેસ્થિતિ કાયસ્થિતિ
અંતર એકેન્દ્રિય | ર૨૦૦૦ વર્ષ | વનસ્પતિકાલ
૨૦૦૦ સાગરોપમ
સાધિક સંખ્યાતાવર્ષ બેઇન્દ્રિય | ૧૨ વર્ષ સંખ્યાતકાલ
વનસ્પતિકાલ તેઈન્દ્રિય | ૪૯ દિવસ | સંખ્યાતકાલ
વનસ્પતિકાલ ચૌરેન્દ્રિય ! છ માસ સંખ્યાતકાલ
વનસ્પતિકાલ પંચેન્દ્રિય ૩૩ સાગરોપમ / ૧૦૦૦ સાગરોપમ સાધિક | વનસ્પતિકાલ પઅપર્યાપ્ત અંતર્મુહૂર્ત | અંત (અનંતકાલ-ભગવતી) | ઔધિક સમાન એકેન્દ્રિય
અંતર્મુહૂર્ત ન્યૂન | સંખ્યાતા હજાર વર્ષ અનંતકાલ પર્યાપ્ત ર૨૦૦૦ વર્ષ બેઇન્દ્રિય અંતર્મુહૂર્ત ન્યૂન | સંખ્યાતા વર્ષ
વનસ્પતિકાલ પર્યાપ્ત ૧૨ વર્ષ તેઈન્દ્રિય અંતર્મુહૂર્ત ન્યૂન | સંખ્યાતા દિન
વનસ્પતિકાલ પર્યાપ્ત ૪૯ દિવસ ચોરેન્દ્રિય અંતર્મુહૂર્ત ન્યૂન | સંખ્યાતા મહિના વનસ્પતિકાલ
પર્યાપ્ત
છ માસ
પંચેન્દ્રિય | અંતર્મુહૂર્ત ન્યૂન | અનેક સો સાગરોપમ | વનસ્પતિકાલ પર્યાપ્ત | ૩૩ સાગરોપમ | સાધિક અલ્પબદુત્વઃ– ૧. સર્વથી થોડા ચૌદ્રિયના પર્યાપ્તા, ૨. પંચેન્દ્રિયના પર્યાપ્તા વિશેષાધિક, ૩. બેઇન્દ્રિયના પર્યાપ્તા વિશેષાધિક, ૪. તેઈન્દ્રિયના પર્યાપ્તા વિશેષાધિક, ૫. પંચેન્દ્રિયના અપર્યાપ્તા અસંખ્યગુણા, ૬. ચૌરેન્દ્રિય અપર્યાપ્તા વિશેષાધિક, ૭. તે ઇન્દ્રિય અપર્યાપ્તા વિશેષાધિક, ૮. બેઇન્દ્રિય અપર્યાપ્તા વિશેષાધિક, ૯. એકેન્દ્રિય અપર્યાપ્તા અનંતગુણા, ૧૦. સઇન્દ્રિય અપર્યાપ્તા વિશેષાધિક, ૧૧. એકેન્દ્રિય પર્યાપ્તા સંખ્યાતગુણા, ૧૨. સઇન્દ્રિય પર્યાપ્તા વિશેષાધિક, ૧૩. સઇન્દ્રિય વિશેષાધિક. નોંધ – આ સર્વની જવન્ય સ્થિતિ, કાયસ્થિતિ અને અંતર અંતર્મુહૂર્ત છે.
II ચોથી પ્રતિપતિ સંપૂર્ણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org