________________
તત્ત્વશાસ્ત્ર: પ્રજ્ઞાપના સૂત્રનો સારાંશ
રર૧ |
૨૧
છાહ્મર્થિક સમુદ્યાત
| X |
|
|
|
X |
X | X | X |
Xxxx
X
x 1 .
કેવલી સમુદ્યાત સિવાય બાકી છ એ સમુદ્યાત છઘસ્યોને હોય છે, કેવળીને હોતા નથી. તેથી છાઘસ્થિક સમુદ્યાત છ છે. ચોવીસ દંડકમાં છાઘસ્થિક સમુદ્યાતો પૂર્વે કહેલ સાત સમુદ્યાતોની સમાન સમજવા. મનુષ્યમાં સાતને સ્થાને
સમજવા. સાતે ય સમુઘાતોનું અલ્પબદુત્વા:–
વેદનીય, કષાયમારણાંતિક] વૈક્રિય | તૈજસ | આહારક | કેવલી | અમુ જીવ | કવિશે | અસં.૧ ૫ અનંત | ૪ અસં૩ અસં.) ૧અલ્પ | ૨ સં. ૮ અસંહ પૃથ્વી આદિ. ૩વિશે | ર સં ૧ અલ્પ | x |
૪ અસંહ વાયુ ૪િ વિશે | ૩ સં. ર અસંહ | ૧અલ્પ ] »
| x ૫ અસં. વનસ્પતિ | સવિશે૨ સં૧અલ્પ
x [૪ અસંહ વિકસેન્દ્રિય | ર અસં૦ |૩ અસં ૧અલ્પ
| ૪ સં તિર્યંચ પં. ] ૪ અસં] ૫ સંવ ૩ અસં. ૨ અસં! ૧ અલ્પ
૬ સં. મનુષ્ય | ૬ અસંહ ) ૭ સંત ૫ અસંહ ૪ સં૦ | ૩ સં. ૧ અલ્પ ! ૨ સંત |૮ અસંo
દેવતા ! ૩ અસં૪ સં. ર અસં૦ | પસં. ૧ અલ્પ x 1 x અસં. | નારકી | ૪ સં | ૩ સં. ૧ અલ્પ | ર અસં. | ૪ | * | પ સં | સંકેત :- સં = સંખ્યાતગણા, અસંહ = અસંખ્યાતગણા, અનંત = અનંતગણ, વિશે. = વિશેષાધિક, અસમુક = અસમવહત(અસમોહિયા), સમુ = સમુઠ્ઠાત, પૃથ્વી આદિ = પૃથ્વી પાણી અગ્નિ, પં = પંચેન્દ્રિય અલ્પબદુત્વની તુલના તેમજ જ્ઞાતવ્યઃ૧. નારકી તેમજ એકેન્દ્રિયમાં વેદના સમુદ્યાતવાળા ઘણાં છે. કષાય સમુદ્રઘાત વાળા ઓછા છે. બાકી બધામાં વેદનાવાળા ઓછા છે, કષાયવાળા વધારે છે અર્થાત્ વિકલેન્દ્રિય આદિમાં જીવ દુઃખની અપેક્ષા કષાયોમાં વધારે રહે છે. ચાર કષાયોમાંથી પણ ત્રણ ગતિમાં લોભ સમુદ્યાત વધારે કહેલ છે. ફક્ત નારકીમાં કોઈ સમુદ્યાત વધારે છે.
મૌખિક પરંપરામાં આ પ્રકારે કહેવાય છે. ૧ નારકીમાં ક્રોધ વધારે, ૨ મનુષ્યમાં માન વધારે, ૩તિર્યંચમાં માયા વધારે, ૪દેવમાં લોભ વધારે, તે કથનની સંગતિ આ અલ્પબદુત્વથી બરાબર થતી નથી, સંજ્ઞા પદથી તેની સંગતિ થઈ જાય છે. તાત્પર્ય એ થાય કે મનુષ્યમાં માન સ્વભાવ(સંજ્ઞા) આદિ વધારે હોય તો પણ સમુદ્યાત લોભની વધી જાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org