________________
૧૯૬
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશનાઃ જૈનાગમ નવનીત
-
૭ હસ્તિરત્ન તેમજ અશ્વરત્ન :- નવમા દેવલોકથી ઉપરના દેવોને છોડીને બાકી સમસ્ત સ્થાનોથી આવીને તિર્યંચ થનારા હસ્તિરત્ન, અશ્વરત્ન બની શકે છે. ૮ સાત એકેન્દ્રિય રત્ન:- સાત નરક તેમજ ત્રીજાદેવલોકથી ઉપરના દેવલોકને છોડીને સમસ્ત સ્થાનોથી આવીને પૃથ્વીકાયમાં ઉત્પન્ન થનારા જીવ સાતેય એકેન્દ્રિય રત્ન બની શકે છે. સાત રત્ન આ પ્રમાણે છે– ૧. ચક્રરત્ન ૨. છત્રરત્ન ૩. ચર્મરત્ન ૪. દંડરત્ન ૫. અસિરત્ન ૬. મણિરત્ન, ૭. કાંગિણી (કાંકિણી) રત્ન.
આ સાત પંચેન્દ્રિય અને સાત એકેન્દ્રિય રત્ન ચક્રવર્તીને આધીન હોય છે. દેવોત્પત્તિના ૧૪ બોલઃ
સંયમના આરાધક, વિરાધક, સંયમસંયમના આરાધક, વિરાધક, અસંયત, અકામ, નિર્જરાવાળા તાપસ, કાંદપિંક, પરિવ્રાજક તેમજ સમકિતનું વમન કરી દેનારા પણ દેવગતિમાં જઈ શકે છે. તેનો સાર એ છે કે આંતરિક યોગ્યતા, શુદ્ધિથી તો દેવત્વ તેમજ મુક્તિની પ્રાપ્તિ થાય જ છે, પરંતુ કેવળ બાહા આચરણથી પણ જો(અક્લિષ્ટ પરિણામ ન હોય તો) દેવત્વની પ્રાપ્તિ થઈ શકે છે. દેવોત્પત્તિના ચૌદ બોલ – કમાંક |
નામ | જઘન્ય ગતિ | ઉત્કૃષ્ટ ગતિ અસંયત ભવ્ય દ્રવ્ય દેવ ભવનપતિ રૈવેયક દેવ સંયમ આરાધક પહેલો દેવલોક પાંચ અનુત્તર વિમાન સંયમ વિરાધક
ભવનપતિ પહેલો દેવલોક દેશવિરત આરાધક પહેલો દેવલોક બારમો દેવલોક
દેશવિરત વિરાધક ભવનપતિ જ્યોતિષી અકામનિર્જરાવાળા તેમજ
ભવનપતિ
વાણવ્યંતર અસંજ્ઞીતિર્યંચ તાપસ ભવનપતિ
જ્યોતિષી કાર્દર્ષિક
ભવનપતિ
પહેલો દેવલોક પરિવ્રાજક
ભવનપતિ પાંચમો દેવલોક કિલ્પિષી
પહેલો દેવલોક છઠ્ઠો દેવલોક સંજ્ઞી તિર્યંચ
ભવનપતિ આઠમો દેવલોક ગોશાલા પંથી(આજીવિક)
ભવનપતિ
બારમો દેવલોક આભિયોગિક
ભવનપતિ
બારમો દેવલોક સ્વલિંગી સમકિત રહિત ભવનપતિ રૈવેયક દેવ
www.jainemoraty.org
૧૩
૧૪
.
Jain Education International
For Private & Personal use only