________________
૧૦ર
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના જૈનાગમ નવનીત
૧
કાય ૧ સકાય પૃથ્વી આદિ+ ૭ અપર્યાપ્ત + ૭પર્યાપ્ત = ૨૧ અને રરમા
અકાય. સૂર્મના ૨૧ બાદરના ૩૦ કુલ રર + ૨૧+ ૩૦ = ૭૩ યોગ | ૧ સયોગી ૩ યોગ ૧ અયોગી = પ વેદ | ૧ સવેદી ૩ વેદ ૧ અવેદી = ૫ કષાય ! ૧ સકષાયી ૪ કષાય ૧ અકષાયી = ૬ લેશ્યા ૧ સલેશી ૬ લેગ્યા ૧ અલેશી = ૮ સમ્યકત્વ ૩ દષ્ટિ
જ્ઞાન | ૧ સજ્ઞાની ૫ જ્ઞાની અજ્ઞાની ૩ અજ્ઞાન = ૧૦ | ૧૧ દર્શન | ૪ દર્શન | ૧૨| સંયત | વસંયત ર અસંયત ૩ સંયતાસંયત ૪ નોસંયત નોઅસંયત | ૧૩ | ઉપયોગ ! ૧સાકારોપયોગ રચનાકારોપયોગ ૧૪ | આહાર | ૧છદ્મસ્થ આહારક ર કેવલી આહારક ૩ છઘસ્થ અનાહારક ૪ સિદ્ધ
કેવલી અણાહારક ૫ સજોગી ભવસ્થકેવલી અણાહારક ૬ અજોગી
ભવસ્થ કેવલી અણાહારક | ૧૫ | ભાષક | ૧ભાષકર અભાષક | ૧૬ ! પરિત્ત | ૧ સંસાર પરિત્ત ૨ સંસાર અપરિત્ત ૩ કાય પરિત્ત ૪ કાય અપરિત્ત પી
નોઅપરિત્ત નોપરિત્ત પર્યાપ્ત ! ૧ પર્યાપ્ત ૨ અપર્યાપ્ત ૩નો પર્યાપ્ત નોઅપર્યાપ્ત [૧૮] સૂક્ષ્મ | ૧ સૂક્ષ્મ ર બાદર ૩ નો સૂક્ષમ નો બાદર
| સંજ્ઞી | ૧ સંજ્ઞી ૨ અસંજ્ઞી ૩નોસંજ્ઞી નોઅસંશી ૨૦ભવી | ૧ભવી ર અભવી ૩ નોભવી નોઅભવી | ૨૧ | અસ્તિકાયા ધર્માસ્તિકાય આદિ દ્રવ્ય | રર ચરિમ | ૧ ચરિમર અચરિમ
આ રીતે આ બાવીસ દ્વારના ૧૯૫ ભેદોની કાયસ્થિતિ કહેલ છે. ૧. સમુચ્ચય જીવની કાયસ્થિતિ અનાદિ અનંત અર્થાત્ સર્વ અદ્ધાકાલની છે. ૨. છ દ્રવ્યોની કાયસ્થિતિ પણ અનાદિ અનંત કાલ અર્થાત્ સર્વ અદ્ધાકાલની છે.
બાકી બધા ૨૦ ધારોના ભેદોની કાયસ્થિતિનું વર્ણન આ જ પુસ્તકના જીવાભિગમ સૂત્રમાં કરવામાં આવ્યું છે. ત્યાંથી જોઈ લેવું જોઈએ.
કાયસ્થિતિના થોકડામાં પ સમકિત પ ચારિત્રની કાયસ્થિતિ કહેલી છે, તે આ પ્રકારે છે–
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org