________________
૧૨૮
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશનાઃ જૈનાગમ નવનીત
જીવનામ
૩ યોનિ
ફક્ત મનુષ્યોની અપેક્ષાએ અન્ય ત્રણ યોનિ વધારામાં કહેવામાં આવી છે. જેમ કે– (૧) કૂર્મોન્નતા યોનિ- તીર્થકર આદિ ઉત્તમ પુરુષ કૂર્મોન્નતા યોનિમાં ઉત્પન્ન થાય છે. અર્થાત્ એમની માતાઓની કૂર્મોન્નતા યોનિ હોય છે. (૨) સખાવ યોનિ ચક્રવર્તીની સ્ત્રી રત્નને સંખાવર્તા યોનિ હોય છે. આ યોનિમાં જીવ જન્મ લે છે, થોડો સમય રહે છે, પરંતુ પૂર્ણ વિકાસ પામીને ગર્ભમાંથી બહાર આવતા પૂર્વે જ મરી જાય છે. અર્થાત્ સ્ત્રી રત્નની કામાગ્નિના તાપથી તે ત્યાં જ નષ્ટ પામે છે. (૩) વંશીપત્રા યોનિ- સર્વ સાધારણ મનુષ્યોની વંશીપત્રા યોનિ હોય છે.
૯ યોનિઓ જીવોમાં આ પ્રકારે હોય છે – સંસારી જીવોમાં યોનિયાં :–
શીત આદિ સચિત્તાદિ સંવૃત્તાદિ
૩ યોનિ ૩ યોનિ ત્રણ નરક
શીત અચિત્ત
સંવૃત ચોથી નરક શીત એવં ઉષ્ણ બે અચિત્ત
સંવૃત પાંચમી નરક શીત એવં ઉષ્ણ બે અચિત્ત
સંવૃત છઠ્ઠી સાતમી નરક
ઉષ્ણ
અચિત્ત સંવૃત તેઉકાય ઉષ્ણ
સંવૃત ચાર સ્થાવર
ત્રણે. ત્રણે
સંવૃત ત્રણે વિકસેન્દ્રિય ત્રણે
વિવૃત અસંજ્ઞી તિર્યંચ મનુષ્ય ત્રણે
વિવૃત | સંજ્ઞી તિર્યચ, મનુષ્ય શીતોષ્ણ
મિશ્ર સંવૃત-વિવૃત શીતોષ્ણ
અચિત્ત | સંવૃત જન્મ સ્થાનમાં પ્રથમ આહાર સચિત્ત અચિત્ત અથવા મિશ્રમાંથી જેવો પણ હોય છે, તે અનુસાર યોનિ હોય છે. અર્થાત્ તે આહાર સચિત્ત છે તો સચિત્ત યોનિ સમજવી. આ પ્રકારે સંજ્ઞી મનુષ્ય અને તિર્યંચને “રજ–વીર્યનો પ્રથમ આહાર થાય છે. તેમાં વીર્ય અચિત્ત અને રજ સચિત્ત હોવાથી મિશ્ર આહાર થાય છે. તેથી એની મિશ્ર યોનિ કહેવાય છે.
ઉત્પત્તિ સ્થાનનો સ્વભાવ ઉષ્ણ કે શીત હોય છે, તદનુસાર યોનિ હોય છે. યથા– અગ્નિ કાયની ઉષ્ણ યોનિ.
ઉત્પત્તિ સ્થાન ઢાંકેલું હોય(ન દેખાય તેવું) કે ગુપ્ત હોય તો સંવૃત યોનિ
ત્રણે
ત્રણે
ત્રણે
દિવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org