________________
છેદશાસ્ત્રઃ આઠ ભાગોનો પરિચય
ક્રમાંક (૧)
જૈનાગમ નવનીત
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશનાં
. આ આઠ ભાગોનો પરિચય
પુસ્તકમાં શું છે ?
કથા શાસ્ત્ર
૧. જ્ઞાતા સૂત્ર ૨. ઉપાસક દશા સૂત્ર ૩. અંતગડ દશા સૂત્ર (આઠ આગમો) ૪. અનુત્તરોપપાતિક સૂત્ર ૫. વિપાક સૂત્ર ૬. રાજપ્રશ્નીય સૂત્ર ૭. ઉપાંગ(નિરયાવલિકા) સૂત્ર ૮. નંદી સૂત્રની કથાઓ ૧. ઉત્તરાધ્યયન સૂત્ર ૨. આચારાંગ સૂત્ર(પ્રથમ શ્રુત સ્કંધ) ૩. સૂત્રકૃતાંગ સૂત્ર સંપૂર્ણ, ૧૨ વ્રત ૧૪ નિયમ, મહાવ્રત સ્વરૂપ, સમિતિ ગુપ્તિ, સંજયા નિયંઠા, વંદન વ્યવહાર, પાસસ્થાદિ, ઔપદેશિક સંગ્રહ
પુસ્તક નામ
(૨) |ઉપદેશ શાસ્ત્ર (ત્રણ આગમો)
(૩) |આચાર શાસ્ત્ર (છ આગમો)
(૪) |છેદ શાસ્ત્ર
૧. નિશીથ સૂત્ર ૨. દશાશ્રુત સ્કંધ સૂત્ર ૩. બૃહત્કલ્પ સૂત્ર (ચાર આગમો) | ૪. વ્યવહાર સૂત્ર. છેદ સૂત્ર પરિશિષ્ટ. (પ) |તત્વ શાસ્ત્ર–૧
૧. ભગવતી સૂત્ર સંપૂર્ણ, અનેક કોષ્ટક, ગાંગેય અણગારના ભાંગાઓનું સ્પષ્ટીકરણ અને વિધિઓ
(ભગવતી સૂત્ર)
(૬) |તત્વ શાસ્ત્ર–ર
૧. જીવાભિગમ સૂત્ર ૨. પ્રજ્ઞાપના સૂત્ર, ગુણસ્થાન, કર્મગ્રંથ નંદી સૂત્ર, અનુયોગદ્વાર સૂત્ર, ઔપપાતિક સૂત્ર, જંબૂદ્દીપ
(૭)
તત્વ શાસ્ત્ર-૩
(પાંચ આગમો) પ્રજ્ઞપ્તિ સૂત્ર, જ્યોતિષગણ રાજ પ્રજ્ઞપ્તિ સૂત્ર, વૈજ્ઞાનિક
વિચારણાઓ
(૮) |પરિશિષ્ટ (અનુભવ અર્ક)
૧. આવશ્યક સૂત્ર તેત્રીસ બોલ સહિત ૨. દશવૈકાલિક સૂત્ર ૩. આચારાંગ સૂત્ર (બીજો શ્રુત સ્કંધ) ૪. ઠાણાંગ સૂત્ર ૫. સમવાયાંગ સૂત્ર ૬. પ્રશ્ન વ્યાકરણ સૂત્ર. ગૌચરીની વિધિ, નિયમ અને દોષ તથા વિવેક જ્ઞાન
Jain Education International
ચર્ચા—વિચારણાઓ, ઐતિહાસિક સંવાદ અને નિબંધ આવશ્યક સૂત્ર ચિંતનો.
વિશેષ :- નિરયાવલિકાદિ પાંચ શાસ્ત્રને એક ગણતાં અને સૂર્ય-ચન્દ્ર પ્રજ્ઞપ્તિ બંનેને એક ગણતાં પાંચ ઓછા થાય, તેમાં નંદી અને આચારાંગ સૂત્ર બે પુસ્તકોમાં છે; તેથી ત્રણ જ ઓછા થાય આ રીતે ૩૨-૩ = ૨૯ સંખ્યા મળી જાય છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org