SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ છેદશાસ્ત્ર વ્યવહાર સૂત્ર પરિશિષ્ટ ૧૪૮ પણ શરત એ કે તે નિર્ણય યા તે નિર્ણિત પદ્ધતિ આગમ આજ્ઞાથી તો વિરુદ્ધ હોવી જ ન જોઈએ. આ રીતે સંઘના હિતસ્વી જ્ઞાની આત્માઓએ નિષ્પક્ષભાવથી વિવેકપૂર્વક આવશ્યક તત્ત્વોનો નિર્ણય કરવો જોઈએ. એ જ આ સૂત્રનો મુખ્ય હેતુ છે. પાંચ વ્યવહારોનો સમજ્યા જે મર્મ, તે પામ્યા સાચો જિન ધર્મ ' | વ્યવહાર સૂત્ર પરિશિષ્ટ સંપૂર્ણ પોકાર * ઉત્સર્ગ મા કોઈ પણ વિશાળ ગચ્છને આચાર્ય અને ઉપાધ્યાય આ બે પદવીધરો વિના રહેવું શાસ્ત્ર સમ્મત નથી. અપવાદ માર્ગ હંમેશાં માટે હોતો નથી. તે માત્ર અલ્પકાલીન જ હોય છે. નવદીક્ષિત(ત્રણ વર્ષ સુધી), બાલમુનિ(૧૬ વર્ષ સુધી) અને યુવા(૪૦વર્ષ સુધી) શ્રમણોને આચાર્ય-ઉપાધ્યાય રહિત રહેવું નહીં અને આચાર્ય-ઉપાધ્યયા રહિત ગચ્છમાં પણ રહેવું નહીં. તે – વ્યવહાર સૂત્ર. ૩ * બત્રીસ આગમોનો ગુજરાતી સારાંશ વાંચીને સંક્ષેપમાં જાણી શકાય છે કે જેનાગોમાં શું શું સમજાવ્યું છે. બત્રીસ આગમોનો ગુજરાતી સારાંશ આઠ પુસ્તકોમાં પોસ્ટ ખર્ચ સહિત કુલ રૂા.૪૦૦/-નો M.0. રાજકોટ મોકલી પ્રાપ્ત કરી શકાય છે. સરનામું પેઈજ નં. ૮માં છે. ડિસેમ્બર ૨૦૦૪ સુધી આઠેય ભાગો પ્રકાશિત થવાની યોજના છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004927
Book TitleMithi Mithi Lage Che Mahavir ni Deshna Part 4
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni
PublisherZZZ Unknown
Publication Year2003
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy