________________
શુભાશીર્વાદ પૂજ્ય સાહેબ શ્રી નરસિંહજી સ્વામી પ્રેરક
પૂ. મુનિરાજ શ્રી રામચન્દ્રજી રવામી સંપાદક
મુનિ શ્રી પ્રકાશચન્દ્રજી રવામી
ચાટી જર નથી
न चोरहार्य न च राज्यहार्य, न भ्रातृभाज्यं न च भारकारि । व्यये कृते वर्धत एव नित्यं, विद्याधनं सर्वधनप्रधानम् ॥
નવલા પ્રકાશ સંસ્કારવર્ધક સામયિક
ચોર ચોરી ન શકે, રાજ્યસત્તા હરીનશકે, ભાઈ ભાગ ન પડાવી શકે અને ભારરૂપ પણ ન થાય. જેમ જેમ વ્યય કરો તેમ વધે એવું વિધા (જ્ઞાન) રૂપી ધન સર્વ ધનમાં પ્રધાન છે. વિદ્યાનું આ મહત્વ હોવાથી આપ જ્ઞાનવર્ધક – સંસ્કારવર્ધક સાહિત્ય વાંચો તથા બીજાને વંચાવો.... આર્થિક રીતે સમૃદ્ધ થવા કરતાંય જ્ઞાનથી સમૃદ્ધ થવામાં વધારે લાભ છે. અર્થ આ ભવ પૂરતો છે. જ્યારે જ્ઞાન તો ભવાય સાથે આવે છે. આપ
આ સંસ્કારવર્ધક માસિક
નવલા પ્રકાશ
વાંચવાની દ્રૌણા અન્ય ભાવિકોને પણ કરશો તો શાના અને સંસ્કાર દલાલીનો લાભ મેળવશો.
દ્વિવાર્ષિક લવાજમ ૩ ૨૦૦= દશ વાર્ષિક લવાજમ રૂા. 00/
સંપર્ક સૂત્ર
સુરેન્દ્રનગર પ્રફુલ્લકુમાર કે. તુરખીયા તુરખીયા રેડીમેડ સ્ટોર્સ,
ઠે. ધ્રાંગધ્રાના ઉતારા સામે, સુરેન્દ્રનગર. (સૌરાષ્ટ્ર) પીન ઃ ૩૬૩ ૦૦૧, ફોન : ૨૬૪૫૭
:
Jain Education International
000
મુંબઈ
રમણીકલાલ નાગજીભાઈ દેઢિયા દુર્ગા ટેક્ષટાઈલ્સ, ૧૦, ન્યુ હિંદમાતા ક્લોથ માર્કેટ, હોટલ શાંતિદૂત નીચે, દાદર, મુંબઈ ૪૦૦ ૦૧૪. ફોનઃ (ઓ) ૪૧૧ ૨૭૧૭ (ઘ) ૪૧૩ ૬૩૩૪
રવિવારે બંધ
For Private & Personal Use Only
www.jainelibrary.org