SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ થતા હતા. [૧૧] ગુરુવાર તા. ૧૬-૮-૧૭૧ શિકાગોમાં વસતા સખ્યાબંધ ભારતીય યુવકયુવતીનાં અને જૈન સાસાયટીના ભાવભીના નિમત્રણથી પૂ, મુનિશ્રી શિકાગો પધાર્યા. ત્યાં વાચ: એમ. સી. એ. ના વિશાળ હાલમાં ભારતના આ સતનુ' સૌએ ઉમળકાભર્યું સ્વાગત કર્યું'. પૂ. મુનિશ્રીએ ‘માનવતા અને મનુષ્ય' એ વિષય પર ખૂબ જ મનનીય પ્રવચન આપ્યુ. એક માનવ તરીકે સગઠિત બનીને રહેવાના તેમણે સૌને સદેશ આપ્યા હતા. સૌ શ્રોતાઓનાં હૃદય આનદથી ઊભરાતાં હતાં. પૂ. મુનિશ્રીમાં તેઓને તેમની સન્મુખ ઊતરી આવેલા એક દેવદુતના જ દર્શન થતાં હતાં. એક મહાન વ્યકિતના સૌરલમય વ્યકિતત્વની મહેક સૌ ઝિલતાં હતાં. સૌને શમે મે આનદ ઊભરાતા હતેા. શુક્રવાર તા. ૧૭–૮–૦૧ શિકાગોમાં શ્રી વિવેકાનન્દ વેદાંત સેાસાયટીના ઉપક્રમે Hyde Park ‘હિ’સાથી સળગતા વિશ્વમાં અહિંસાનાં અમૃત છાંટણા' એ વિષય પર પૂ. મુનિશ્રીએ પ્રવચન આપ્યું. આખા વ્હાલ ચીકકર હતા. નગરપતિએ સત્કાર્યા હતા. આર્ભમાં શ્લોકા નુ મધુર ગાન થયુ. ખત્તી આછા તેજવાળી કરી દેવામા આવી હતી. સમગ્ર વાતાવરણ ભકિત અને ધ્યાનમય થઈ ગયુ હતુ. સૌ જાણે આનદસમાધિમાં બેસીગયા હતા. પ/ કલાક સુધી ધ્યાનમત્રના શ્લોકોના મધુર ધ્વનિથી વાતાવરણે ધમકતુ રહ્યુ હતું ખાદ પૂ. મુનિશ્રીએ પોતાનુ* પ્રવચન શરુ કર્યું. તેમણે જણાવ્યુ હતુ કે અનેકાન્તવાદ એ જૈન ધર્મનુ' સમગ્ર જગતને મહામૂલ અર્પણુ છે. આખા જગતને માટેના એ પ્રેરક સ‘દેશ છે. જેવી રીતે બધી નદ્રીએ સાગરને મળે છે અને પોતાનુ” ભિન્નપણું- જુદાપણુ" મટી જાય છે, તેવી રીતે ભિન્ન ભિન્ન ઉપદેશોના પ્રભાવા-વાણીઓ-આંદોલનો ભિન્ન ભિન્ન સપ્રદા–વિચારાથી વહેતા થઈને અંતે આત્મ-મહાસાગરમાં મળી જાય છે. અનેક પથે, અનેક શાસ્ત્રોના નામે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004921
Book TitleChitrabhanuji no Ahimsa ane Anekant no Sandesh
Original Sutra AuthorN/A
AuthorKantilal N Shah Mumbai
PublisherKantilal N Shah Mumbai
Publication Year1972
Total Pages32
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy