________________
શ્રી દેવસિક પ્રતિકમણ વિધિ
ઈચ્છામિ ખમાસમણે ! વંદિઉં જાવણિજજાએ નિસાહિઆએ મર્થીએણ વંદામિ.” છાકારેણુસંદિસહભગવન સામાયિકઠાઉં છું.'
બે હાથ જોડીને નમો અરિહંતાણું, નમો સિદ્ધાણું, નમો આયરિ. યાણ, નમો ઉવજઝાયાણું, નમેલોએ સવ્વસાહૂણું, એસો પંચ નમુક્કારા,સવપાવપણાસણો,મંગલાણું ચ સસિં , પઢમં હવઈ મંગલં.
ઈચ્છકારી ભગવન! પસાય કરી સામાયિક દંડક ઉચરાવો.
ગુરુ કે વડીલ પુરુષ હોય તે તે ઉચરાવે, નહિ તે જાતે “કરેમિ ભંતે કહેવું. કરેમિ ભંતે સામાઈયસાવજોગ પચ્ચખામિ જાવનિયમ પજજુવાસામિ,દુવિહં તિવિહેણું મણેણં, વાયાએ, કાણું, ન કરેમિ, ન કારમિ, તસ્મ ભંતે પડિમામિ.નિંદામિ,ગરિવામિ,અખાણું વોસિરામિ..
૧. આ સૂત્રનું બીજું નામ સામાયિક લેવાનુંસામાયિકનું પચ્ચખાણ સૂત્ર છે. આ સૂત્ર દ્વાદશાંગીનાં સારભૂત છે. કારણ કે ચાર અનુગ વિગેરે સૂત્રના વિસ્તારરૂપે છે.
આ સૂત્રમાં ભિન્ન ભિન્ન રીતે છએ આવશ્યક સમાચેલાં છે. તે જૈન ધર્મના કરણીય આચારને પ્રતિપાદન કરનાર આ મૂળભૂત સૂત્ર છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org