________________
શ્રી રાઈ પ્રતિક્રમણ વિધિ
૧
શેત્રુંજા સમે તીરથ નહી, રિખવ સમેા નહી દેવ; ગૌતમ સરખા ગુરૂ નહીં. વળી વળી વર્દુ તેહ. ગા સારડ દેશમાં સંચર્યાં,ન ચઢયા ગઢ ગિરનાર; શેત્રુંજીનદી નાહ્યો નહી એને એળે ગયેા અવતાર,ડાકા શેત્રુંજી નદીએ નાહીને, મુખ આંધી મુખકાષ; દેવ યુગાદિ પૃષ્ટએ, આણી મન સતાપ. ઈચ્છામિ ખમાસમણા ! વંદિઉં વણિજાએ નિસીહિઆએ,મર્ત્યએણ વંદામિ,
ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્ !શ્રીસિદ્ધાચલજી આરાધના ચૈત્યવંદન કરૂ? ઈચ્છ',' (કહી, નીચે મુજબ ચૈત્યવંદન કરવું.)
(શ્રી સિદ્ધાચલજીનું ચૈત્યવદન) શ્રી શત્રુંજય સિદ્ધ ક્ષેત્ર, દીઠે ક્રુતિ વારે; ભાવ ધરીને જે ચઢે, તેને ભવપાર ઉતારે. (૧) અનંત સિદ્ધને એહ ડામ,સકલ તીથ ના રાય; પૂર્વ નવાણુ રિખવદેવ,જ્યાં ડવી પ્રભુ પાય. (૨) સૂરજ કુંડ સેાહામણા, કવડ જક્ષ અભિરામ; નાભિરાયા કુલ માંડણા, જિનવર કરૂ પ્રણામ. (૩) જકિચિ નામ તિત્વ,સગ્યે પાયાલિ માણુસે લાએ; જાઇ જિ િખાઈં, તાઇ સવાઈ વંદામિ, (૧)
Jain Education International
For Private & Personal Use Only
પા
www.jainelibrary.org