________________
૭૦
શ્રી બે પ્રતિક્રમણ સૂત્ર
અન્ન ઊસિએણું, નીસિએણું, ખાસિએણું, - છીએણું, જભાઈએણું, ઉદુએણું, વાયનિસગ્મણ, ભમલીએ, પિત્તમુછાએ (૧). સુહુમેહિં અંગસંચાલેહિ,સુહુમહિખેલસંચાલેહિ,સુહમેહિ, દિસિંચાલેહિં(૨).એવભાઇએહિં આગારેહિં અભો અવિરાહિઓ હજજએકાઉસ્સગે(૩). જવ અરિહંતાણું ભગવંતાણું, નમુક્કારેણં, ન પારેમિ (૪). તાવ કાર્ય ડાણ,મેણેણં, ઝાણેણં અપાણે વોસિરામિ (પ)
એક નવકારનો કાઉસ્સગ્ન કરી “નમે અરિહંતાણું” કહેવા પૂર્વક કાઉસગ્ન પારી, “નમેëસિદ્ધાચા– પાધ્યાય-સર્વ સાધુન્યઃ ” કહી શ્રી સીમંધરસ્વામિજીની થય કહેવી.
શ્રી સીમંધર જિનવર, સુખકર સાહિબ દેવ, અરિહંત સકલની, ભાવ ધરી કરૂં સેવ; સકલાગમ પારગ, ગણધર ભાષિત વાણી, જયવંતી આણ, જ્ઞાનવિમળ ગુણખાણી.
(પછી શ્રી સિદ્ધાચલજીનું ચેત્યવંદન કરવા આ પાંચ દુડા પ્રથમ એકેક ખમાસમણ દઈને બેલવા) સિદ્ધાચળ સમરૂં સદા, સોરઠ દેશ મઝાર; મનુષ્ય જન્મ પામી કરી, વંદુ વાર હજાર. ૧૧ એકેકું ડગલું ભરે, શેત્રુ જ સમો જેહ, રિખવ કહે ભવ કોડનાં, કમ ખપાવે તેહ. મારા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org