________________
શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમ: શ્રી પંચ પ્રતિક્રમણ સૂત્ર
[ વિધિ સહિત ] સામાન્ય સૂચના
દેવસિક અગર રાઈ પ્રતિકમણની શરૂઆતમાં “સામા યિક લેવાની ખાસ જરૂર છે.
સામાયિક લેવાની વિધિ સામાયિકનાં પૂર્વ સાધન
શ્રાવક-શ્રાવિકાએ સામાયિક લેવા માટે બાહ્ય-શુદ્ધિ કરવાની જરૂર છે. તેથી સૌથી પ્રથમ હાથ-પગ ધોઈ રવચ્છ થવું અને શુદ્ધ વસ્ત્રો પહેરવાં, ત્યાર પછી ચાખી જગ્યાએ ભૂમિને પૂજીને ઊંચા આસને સાપડા ઉપર ધાર્મિક વિષયનું – જેમાં નવકાર તથા ચિંદિયને પાઠ હેાય તેવું પુસ્તક મૂકવું. સામાયિકને બે ઘડીને અગર ૪૮ મિનિટનો સમય ધાર્મિક ક્રિયામાં ગાળવા માટે નવકારવાળી અગર તો ધાર્મિક વિશ્વનાં જ પુસ્તકો પાસે રાખીને બેસવું. સામાયિકને કાળ જાણવા માટે ઘડી અગર તે ઘડિયાળ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org