________________ 514 મનુષ્ય ભવની મહત્તા ભેગમાં નહિ ત્યાગમાં છે. આઠ દિવસે લગે અમર પ્રભાવના, દાન સુપાત્રે દીજેજી, ભદ્રબાહુ ગુરૂ વયણ સુણીને, જ્ઞાન સુધારસ પીજે છેડા તીરથમાં વિમલાચલ ગિરિમાં, મેરૂ મહીધર જેમજી; મુનિવરમાંહિ જિનવર મહાટા, પર્વ પર્યુષણ તેમજ અવસર પામી સાહમિવત્સલ, બહુ પકવાન્ન વડાઈજી; ખિમાવિજય જિન દેવી સિદ્ધાઈ દિનદિનઅધિક વધાઈ ઝાઝા શ્રી નવપદજીનું ચૈત્યવંદન શ્રી સિદ્ધચક આરાધીયે, આ ચૈતર માસ; નવદિન નવ આયંબિલ કરી, કીજે એની ખાસ.૧ કેસર ચંદન ઘસી ઘણું, કસ્તુરી બરાસ; જુગતે જિનવર પૂછયા, મયણું ને શ્રીપાળ. મેરા પૂજા અષ્ટ પ્રકારની, દેવવંદન ત્રણ કાળ; મંત્ર જપે ત્રણ કાળ ને, ગુણણું દોય હજાર 3 કષ્ટ ટયું ઉંબર તણું, જપતાં નવપદ ધ્યાન, શ્રી શ્રીપાળ નરિંદ થયા, વા બમણે વાન. જા સાતસે કેઢિયા સુખ લહ્યા, પામ્યા નિજ આવાસ; પુયે મુક્તિ વધૂ વર્યા, પામ્યા લીલ વિલાસ. પા શ્રી સિદ્ધચક્રનું સ્તવન ભવિ પ્રાણી રે ! સે, સિદ્ધચક ધ્યાન રૂમ નહિ મે. જે સિદ્ધચકને આરાધે,તેની કિરતી જગમાં વાધે; એ! ભવિ૦૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org