________________
શ્રી બે પ્રતિક્રમણ સૂત્ર
૧તીથવંદના. સકલતીર્થ વંદું કર જોડ, જિનવર નામે મંગલ કેડ; પહેલે સ્વર્ગલાખ બત્રીશ,જિનવરત્યનમુનિશદિશ.૧ બીજે લાખ અલવીસ કહ્યાં, ત્રીજે બાર લાખ સહ્યાં ચેાથે સ્વર્ગ અલખધાર,પાંચમે વંદુલાખાજ રારિ.૨. છ સ્વ સહસ પચાસ,સાતમે ચાલીસસહસમાસાદ; આઠમે સ્વર્ગ છ હજાર, નવ દશમે વંદુ શત ચાર.૩. અગ્યાર બારમે ત્રણસેંસારનવ–કૈવેયકે ત્રણસેંઅઢાર; પાંચ અનુત્તર સર્વે મલી,લાખ ચોરાશી અધિકાંવલી.૪. સહસત્તાણુ2વીશસાર, જિનવરભવનતણાઅધિકાર; લાંબાં સે જોજનવિસ્તાર, પચાસ ઉચાં બહોતેરધાર.૫.
એક એંશી બિંબ પ્રમાણ,સભા સહિત એચૈત્ય જાણ. સોકડબાવનકોડસંભાલ,લાખચોરાણુસહસચૌઆલ.૬ સાતાઁઉપર સાઠ વિશાલ,સવિ બિંબ પ્રણમંત્રણકાલ; સાતકોડને બહોતેર લાખ,ભુવનપતિમાં દેવલભાખ.૭.
૧. શાશ્વતી પ્રતિમાઓ ત્રણે લેકમાં કેટલી છે? તેની ગણુના સાથે અશાશ્વતી પ્રતિમાઓવાળાં પ્રસિદ્ધ તીર્થો વિગેરની સંભારણા સાથે વિહરમાન તીર્થકરોની સ્તુતિ કરવામાં આવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org