________________
૪૬૨ પામવા ગયા તેા ન મળ્યા,પણ પેટ પડયાં તે લે લેગવી. દેવાતણાં મુદ્દે પરાઇ વસ્તુ ધણીને અણુકહ્યે દ્વીધી અત્રવા આપણી કરી દીધી.અણુદેવા તણી બુધે સૂઝતુ ફેડી અસૂઝતુ કી'. ગુણવંત આવ્યે ભક્તિ ન સારાવી. અનેરાં ધક્ષેત્ર સીદાતાં છતી શક્તિએ ઉદ્ધર્યાં નહિ'. ટ્વીન ક્ષીણ પ્રત્યે અનુક’પાદાન દીધું નહિ', દેતાં વાયુ મારને અતિથિસ વિભાગ વ્રત વિષયએ અનેરા૦ ૧૮.
સ'લેષણા તણુ! પાંચ અતિયાર,ઇહલાએ પરલે એ હુલે ગાસ સપ્આગે,પરવેગાસ સપઆગે,જીવિઆસ’સપ્ આગે, મરણાસ’સપ્એગે, કામભેાગાસ’સપ્તઆગે, ઇહુલે કે ધર્માંતણા પ્રભાવ લગે રાજઋદ્ધિ ભાગ વાંયા. પરલેાકે દેવ, દેવેદ્ર, ચક્રવૃતિ તણી પદવી વાંછી, સુખ આવે જીવવા તણી વાંછા કીધું, દુઃખ આવે મરવા તણી વાંછા કીધી, કામભેગ તણી વાંછા કૌધી. સલૈષણા વ્રત વિષયએ અનેરા૦ ૧૭
તપાચાર ખાર ભેદ, છ ખાદ્ય, છ અભ્યંતર, અણુસણુ મૂણે અરિયાઃ અણુ પ્રણ ભણી ઉપવાસાદિક પતિથિએ તપ ન કીધું. ઉછેૢાદરી બે ચાર કવળ ઊણા ન ઉઠયા. દ્રશ્ ભણી સ` વસ્તુ તણે સંક્ષેપ ન કીધા. રસ ત્યાગ ન કીધા. કાયકલેશ લેાચાદિક કષ્ટ સહુન કર્યાં નહિ, સન્નીનતા અંગે પાંગ સ કાચી રાખ્યાં નહિ, પચ્ચક્ખાણ ભાંગ્યાં. પાટલેા ડગતા ફૈડયેા નહિ. ગ'ઠસંહ પચ્ચક્ખાણુ ભાંગ્યું. ઉપવાસ, આંબિલ, નીવી કીધે મુખે સચિત્ત પાણી ઘાલ્યું, વમન હુએ. બાહ્ય તપ વિષયિ અનેરા જે કાઈ ૧૯
1
અભ્યંતર તપ,પાયચ્છિન્ન વિષ્ણુએ સુધુ પ્રાયશ્ચિત્ત
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International