________________
સ્વચ્છૌ પ્રતિક્રમણ વિધિસહ
૩૯૩
ત્તિએ! સટ્ટી, સામાયિક અણુપૂગ્યુ. પાયું, પારવું વિસા, નવમે સામાયિક વ્રત વિષયિએ અને જે કઈ અતિચાર સચ્છી દિવસમાંહિ ૯ !!
દશમે દેશાવગાસિક વ્રતે પાંચ અતિચાર !! આણુવણે પેસણું ! આણુવણ\એગે પેસવણપઆગે, સદ્દાણુવા, રૂવાળુવા, મહિયાપુગ્ગલપખેચે ! નિયમિત ભૂમિકામાંહિ આહેરથી કાંઇ અણાવ્યું, આપણુ કન્હે થકી બાહેર કાંઇ માકલ્યુ, અથવા રૂપ દેખાડી, કાંકરા નાખી, સાદ કરી, આપણુ ઋતુ જણાવ્યું !! દશમે દેશાવગાસિકવ્રત વિચિ અને જે કાઈ અતિચાર સવચ્છરી દિવસમાંહિ ! ૧૦ ॥
૭
.
અગ્યારમે પૌષધીપવાસ વ્રતે પાંચ અતિચાર !! સથ!રૂચ્ચારવિહિ! અપ્પડિલેહિય, દુપ્પડિલેહિય, સાસથારએ !! અપ્પડિલેક્રિય, દુપ્પડિલેહિય, ઉચ્ચાર પાસવણ ભૂમિ !! પાસડુ લીધે સંથારાતણી ભૂમિ ન પુજી,બહિરલાં લહુડાં વડાં સ્થ`ડિલ દિવસે શોધ્યાં નહીં, પડિલેહ્યાં નહીં, માતરું અણુપ્ યુ હલાવ્યુ,અણુપુજી જીવાકુલ ભૂમિકાએ પરઠવ્યું,પર
વ્રત અણુજાણ્ડ જસુગ્ગહા’ન કહ્યો,પરઠવ્યા પુ દે વાર ત્રણ વાસિરે વાસિરે ” ન કહ્યો. પેાસડુશાલા
""
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org