________________
૩૮૮
શ્રી પંચ પ્રતિક્રમણ સૂત્ર ભુલવ્યું. પછી વસ્તુ ઓળવી લીધી. ત્રીજે સ્કૂલ અદત્તાદાન વિરમણ વ્રત વિષયિઓ અને જે કંઈ અતિચાર સંવછરી દિવસમાંહિ. ૨.
ચોથે સ્વદારા સંતેષ, પરસ્ત્રીગમન વિરમણ વ્રત પાંચ અતિચાર, અપરિગ્રહિયા ઈત્તર અપારગૃહિતાગમન ઇવર પરિગૃહિતાગમન કીધું. વિધવા, વેશ્યા, પરસ્ત્રી, કુલાંગના, સ્વદારા શેકતણે વિષે દષ્ટિવિપર્યાસ કીધો, સરાગ વચન બોલ્યા. આઠમ,
દશ અનેરી પતિથિના નિયમ લઈ ભાંગ્યા.ઘરઘરણું કીધાં, કરાવ્યાં, વર વહુ વખાણ્યાં. કુવિકલ્પ ચિંતા, અનંગક્રીડા કીધી, સ્ત્રીનાં અંગોપાંગ નિરખ્યાં, પરાયા વિવાહ જોયા, ઢીંગલા ઢીંગલી પરણાવ્યાં.કામગતણે વિષે તીવ્ર અભિલાષ કીધે. અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર, અનાચાર સુહણે સ્વનાંતરે હુઆ. કુસ્વપ્ન લાધ્યાં. નટ, વીટ, સ્ત્રી હાસુ કીધું એથે સ્વદાર સંતોષ પરસ્ત્રીગમન વિરમણ વ્રતવિધિઓ અને જેકેઇ અતિચારસંવછરીજ
પાંચમે પરિગ્રહ પરિમાણવ્રતે પાંચ અતિચાર, ધણ ધન્ન ખિત્ત વત્થ૦ ધન, ધાન્ય, ક્ષેત્ર, વાસ્તુ, રૂ, સુવર્ણ, કુમ્ય, દ્વિપદ, ચતુષ્પદ, એ નવવિધ પરિગ્રહતણું નિયમ ઉપરાંત વૃદ્ધિ દેખી મુછ લગે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org