________________
સંવછરી પ્રતિક્રમણ વિધિસહ
૩૮૭:
કડીને મંત્ર આલેચ, મર્મ પ્રકા, કુણહીને. અનર્થ પાડવા કૂડી બુદ્ધિ દીધી, કડો લેખ લખ્યું, કૃડી શાખ ભરી, થાપણ કીધો. કન્યા,ગી, ઢોર, ભૂમિ સંબંધી લેહદેહ, વ્યવસાયે, વાદ, વઢવાડ કરતાં મટકું જૂઠું બોલ્યા. હાથ પગત ગાળ દીધી. કડકડા મેડયા, મર્મવચન બોલ્યા. બીજે
સ્થૂલ મૃષાવાદવિરમણવ્રત વિષયિઓ અને જે કઈ અતિચાર સંવછરી દિવસમાંહિ. ૨. - ત્રીજે સ્થૂલ અદત્તાદાનવિરમણ વ્રતે પાંચ અતિચાર, તેનાહડપઓગેઘર બાહિર ક્ષેત્ર, ખલે પરાઇ વસ્તુ અણમોકલી લીધી,વાવરી,ચોરાઈ વસ્તુ વહોરી. ચેર ધાડ પ્રત્યે સંકેત કીધો. તેહને સંબલ દીધું તેહની વસ્તુ લીધી,વિરુદ્ધ રાજયાતિક્રમ કીધો, નવા પુરાણ, સરસ વિરસ, સજીવ નિર્જીવ વસ્તુનાં ભેળસંભેળ કીધાં, કુડે કાટલે, તેલ, માને, મારે વા. દાણચેરી કીધી. કુણહીને લેખે વરસ્યો, સાટે લાંચ લીધી, કડા કરહો કાઢો, વિશ્વાસઘાત કીધો, પરવચન કીધી, પારંગ કૂડાં કીધાં. દાંડી ચઢાવી, લહકે ત્રહકે કૂડાં કાટલાં માન માપાં કીધાં, માતા, પિતા, પુત્ર,મિત્ર, કલત્ર વંચી કુણહીને દીધું, જુદી ગાંઠ કીધી.થાપણ ઓળવી.કુણહીને લેખે પલેખે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org