________________
ચઉમાસી પ્રતિક્રમણ વિધિસહ
૨૮૧ ગિચ્છા-ધર્મસંબંધીયાંફળતણે વિષે સંદેહકીઘો.જિન આરિહંતધર્મના આગાર, વિશ્વોપકાર સાગર, મોક્ષમાર્ગના દાતાર.ઈસ્યા ગુણભણ ન માન્યા,ન પૂજ્યા, મહાસતી મહાત્માની ઈહલેક પરલોક સંબંધીયા ભગવાંછિત પૂજા કીધી, રાગ આંતક કષ્ટ આવે ખીણ વચન ભંગ માન્યાં, મહાત્માનાં ભાત, પાણી, મલ શેભાતણી નિંદા કીધી, કુચારિત્રીયા દેખી ચારિત્રીયા ઉપર કુભાવ હુઆ.મિથ્યાત્વીતણી પૂજા પ્રભાવના દેખી પ્રશંસા કીધો, પ્રતિ માંડી. દાક્ષિણ્ય લાગે તેનો ધર્મ માન્ય, કી. શ્રીસંખ્યત્વ વિષયિએ અને જે કઈ અતિચાર ચઉમાસી દિવસમાંહિ.
પહેલે સ્થૂલ પ્રાણાતિપાતવિરમણ વ્રતે પાંચ અતિચાર. વહબંધછવિ છે. દ્વિપદ, ચતુષ્પદ, પ્રત્યે રીસવસે ગાઢો ઘાવ ઘા, ગાઢ બંધને બાંગ્યો. અધિક ભાર ઘાલ્ય, નિર્લા છન કર્મ કીધાં, ચારા-પાણીતણી વેળાએ સારસંભાળ ન કીધી, લેહણે દેહણે કિણહી પ્રત્યે લંઘાવ્યો,તેણે ભૂખે આપણે જમ્યા. કન્હ રહી મરાવ્ય. બંદીખાને ઘલાવ્યું, સન્યાં ધન્ય તાવડે નાખ્યાં. દળાવ્યાં, ભરડાવ્યાં, શેધી ન વાવર્યા, ઈધણ છાણુ અણુશધ્યાં બાન્યાં, તે માંહિ સાપ, વિંછી, ખજુરા, સરવળા, માંકડ, ૧૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org